________________
તથા ઉત્કૃષ્ટથી તેનુ અંતર વનસ્પતિકાળ પ્રમાણુનુ છે. ‘વેચો ના અવેદક જીવ એ પ્રકારના હૈાય છે. એક સાદિ અપ વસિત અને ખીજા સાદિ સપ વસિત અવૈદ્યક છે. સાદિ અપવતિનું અંતર હતું નથી અને જે સાદિ સપ વસિત અવેક છે. તેનું અંતર જઘન્યથી એક અ ંતર્મુહૂર્તીનુ અને ઉત્કૃષ્ટથી અનંતકાળનુ અંતર છે. સાદિ સપવતિનું જઘન્ય અંતર જે એક અંતર્મુહૂત નું કહેવામાં આવેલ છે. તે કોઇ કોઇ અવેઢક જીવ એક અંતર્મુહૂ પછી ફરીથી શ્રેણી પર આરહણ કરીને અવેદક અવસ્થાવાળા ખની જાય છે. તથા ઉત્કૃષ્ટ અંતરમાં અનંત ઉત્સર્પિણી કાળ અને અનંત અવસર્પિણીકાળ સમાપ્ત થઇ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી કઇંક કમ
પુદ્ગલ પરાવ કાળ થઈ જાય છે. તે પછી એ પૂ પ્રતિપન્ન ઉપશમ શ્રેણીવાળા જીવનું સમારેાહણુ શ્રેણી પર થઇ જાય છે. તેથી એટલાકાળ પછી તે ફરીથી અવેદક ખની જાય છે.
અલ્પમર્હુત્વના વિચાર–
હે ભગવન્ ! આ જીવામાં કયા જીવા કયા જીવાના કરતાં અલ્પ છે ? કયા જીવા કયા જીવાના કરતાં વધારે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘સવ્વલ્યોવા પુત્તિવેચના વિચા સંલગ્નનુના વેચા અનંતનુળા નપુંસાવેચા ગળતળુળ' હે ગૌતમ ! સૌથી ઓછા પુરૂષવેદ વાળા છે, કેમ કે ત્રણ ગતિમાં તે અલ્પ જ છે. તેના કરતાં સ્ત્રીવેદ વાળા સંખ્યાતગણા વધારે છે. કેમ કે તિય ́ચ ગતિમાં સ્ત્રીવેદ વાળા પુરૂષવેદ વાળાએના કરતાં ત્રણ ગણા હેાય છે. અને મનુષ્યગતિમાં ૨૭ સત્યાવીશગણા હાય છે. તથા ધ્રુવ ગતિમાં ૩૨ બત્રીસ ગણા હાય છે. તેના કરતાં અવૈદ્યક જીવ અનંતગણુા હાય છે. કેમ કે-સિદ્ધ જીવ અનંતગણુા કહેવામાં આવેલ છે. તેના કરતાં નપુ ́સક વેઢવાળા અનંતગણુા છે. કેમ કે-વનસ્પતિકાયિક જીવ નપુંસક હોય
જીવાભિગમસૂત્ર
૪૪૦