SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ એમના અંતર દ્વારનું કથન તરણ અંતરે વારૂરૂનો ત્રસકાય જેનું અંતર વનસ્પતિ કાળ પ્રમાણનું છે. “થાવરસ સંતરે તો સરોવરવું સારૂારું સ્થાવર જીવનું અંતર કંઈક વધારે બે હજાર સાગરોપમનું છે. “જો તસથાવરણ ાિ અંત’ જે જીવ ને ત્રસ અને ને સ્થાવરસિદ્ધ છે તેનું અંતર હતું નથી. તેમના અ૯૫ બહુપણાનું કથન-“વ્યસ્થવા તણા, ન ત નો થાવર બંત કુળો સૌથી ઓછા ત્રસ જીવે છે. તેના કરતાં ને ત્રસ ને સ્થાવર જીવ અનંતગણું વધારે છે. “રેવં વિવિ7 નવનીતા પvo/ત્તા’ આ રીતે સઘળા જીવ ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. સૂ. ૧૪પ છે સર્વ જીવોં કે ચતુર્વિધતા કા નિરુપણ તી ને તે પવમાસુ વિદ્દ સવનવા પત્તા ઈત્યાદિ ટીકાર્ય–જીવોના ભેદ કથનના પ્રસ્તાવમાં જે એવું કહેવામાં આવે છે કે–સર્વ જી ચાર પ્રકારના કહ્યા છે. “તે માÉશું તેઓ આ સંબંધમાં આ રીતે સ્પષ્ટી કરણ કરે છે. “મળોની, વોકી, ચોળી, ગોળ મનાયેગી, વચનગી, કાયેગી, એને અાગી. “મળોનો મત ! નળળ જ સમર્થ શો રોમદત્ત હે ભગવન્જે જીવ મનેયગી છે, તે મનેગી પણાથી કેટલા કાળ પર્યત રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! મોગી મનેયેગી પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે એક અંતમુહૂત પર્યન્ત રહે છે. તે પછી તે ભાષકની જેમ નિયમતઃ એ વેગથી રહિત થઈ જાય છે. “gવું વર્નોની વિ’ એજ પ્રમાણે વચનગી પણ વચનગી પણાથી ઓછામાં ઓછા એક સમય પર્યન્ત અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત પર્યન્ત બનેલા રહે છે. તે પછી તે પણ એ ભેગથી રહિત થઈ જાય છે. કાયાગ સાત પ્રકાર હોય છે. તે આ પ્રમાણે છે.-દારિક કાય ગ ૧ ઔદારિક મિશ્ર કાય યંગ ૨, વૈકિય કાય વેગ ૩ વૈકિય મિશકાય ગ ૪, આહારક કાય ગ ૫ આહારક મિશ્રાય યાગ ૬ અને કામણ કાયા જીવાભિગમસૂત્ર ૪૩૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy