SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ના અભવસિદ્ધિક છે, સિદ્ધો સંસારાતીત હોવાથી તેમાં ભવ્યત્વભાવ હોતા નથી તેમજ મુક્તિ પ્રાપ્ત કરી લેવાથી અભવ્ય ભાવ પણ તેમાં રહેતા નથી. ‘ગળાડ્યા સજ્ઞત્તિયા મસિદ્ધિયા' ભવસિદ્ધિકજીવ અનાદ્ધિ સપસિત હોય છે. અને ‘બનાા અપનત્તિયા. અમત્તિક્રિયા' અભવસિદ્ધિક જીવા અનાદિ અપ વસિત હોય છે. તથા ‘મારૂં પન્નત્તિયા નો મવૃત્તિક્રિયા નો અમસિદ્ધિયા' ને ભવસિદ્ધિક ને અભવસિદ્ધિક જીવ સાર્દિક અપ વસિત હોય છે. તથા ‘તિĪવિથિ ગત' આ ત્રણે પ્રકારના જીવામાં અંતર હોતું નથી. આ કથનનુ તાત્પ એ છે કે-જે ભવસિદ્ધિક અનાદિ સપયવસિત હોય છે. તેઓમાં ફીથી ભવિસદ્ધિકત્વને અપનય થઇ જવાથી ભવસિદ્ધિકપણાના અભાવ રહે છે. તેથી અહીંયા તેમના અંતરના વિચાર કરવામાં આવેલ નથી. તથા જે અભવસિદ્ધિક જીવ છે. તેએમાં અનાદિ અપવસિતપણું વિદ્યમાન રહેવાના કારણે તેને અભાવ થઈ શકતા નથી તેથી અહીયાં પણુ અંતર આવવાના પ્રશ્નજ ઉપસ્થિત થતા નથી. તથા ત્રીજા પ્રકારના જે જીવે છે તેએમાં સાદિ અપવસિતપણું વિદ્યમાન રહે છે તે કારણથી એ અપ વિસતપણાના અભાવ થઇ શકતા નથી. તેથી તેએમાં પણ અંતર આવી શકતું નથી. અલ્પબહુપણાનું કથન ‘સવ્વવ્યોના ગમત્તિન્દ્રિયા' જે અભવસિદ્ધિક જીવ છે તે સૌથી ઓછા છે કેમકે તેમનું પ્રમાણ જઘન્યથી યુક્ત અનંત ખરાખર છે. ના ભવસિદ્ધિક અને ના અભવસિદ્ધિક તેનાથી અનંતગણા વધારે છે. કેમકે--અભવ્યેાના કરતાં સિદ્ધ અનતગણા વધારે છે. કેમકે—અભવ્યેાના કરતાં સિદ્ધ અન તગણુા કહેવામાં આવેલા છે. તેના કરતાં ‘મત્તિક્રિયા બળતશુળ' ભવસિદ્ધિક જીવ અન તગણા છે. કેમકે–ભવ્યરાશિ સિદ્ધ રાશિના કરતાં અન તગણી કહેવામાં આવેલ છે. ‘અહવા તિવિદ્દા સવ્વ નીવા વળત્તા' અથવા આ રીતે પણ સઘળા જીવા ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકે-તલા થાવા નો તત્તા નો થવા ત્રસ સ્થાવર, અને ના ત્રસ ના સ્થાવર ‘તસÆ મતે! વાો દેવષિ હોર' હે ભગવન્ ! ત્રસ ત્રસપણાથી કેટલેા કાળ રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે 'નદળે ગોમુકુત્તે શેલેશો સારોવમસહસ્ત્રારૂં સારે’ હે ગૌતમ ! ત્રસ ત્રસપણાથી એછામાં ઓછા એક અંતર્મુહૂત પન્ત રહે છે. અને વધારેમાં વધારે સાતિરેક-કંઇક વધારે બે હજાર સાગરોપમ પન્ત રહે છે ‘થાવક્ષ સચિટ્ટળાવળÆાજો' સ્થાવરની કાયસ્થિતિના કાળ વનસ્પતિકાળ પ્રમાણના છે. વનસ્પતિકાળનું પ્રમાણ પહેલા કહેવામાં આવી ગયેલ છે. તથા નો તત્તાનો થાવ' જે જીવ ના ત્રસ અને ને સ્થાવર સિદ્ધ જીવ છે તેમની કાયસ્થિતિના કાળ ‘સારૂ અવગ્નત્તિયા સાત્તિ અપસિત છે. જીવાભિગમસૂત્ર ૪૩૩
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy