SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ગ ૭ આમાંથી કોઈ પણ એક કામ યોગ વાળો જીવ હે ભગવન્! કેટલા સમય પર્યન્ત કાયયેગી પણાથી રહી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! કાગ, મનોયોગ, અને વાગ્યોગ વાળા એકેન્દ્રિય છે જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યન્ત અને “ોળ વળાસરૂા. ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ કાયયેગી પણાથી રહી શકે છે. તે પછી તે બીજા વેગ પણુથી બદલાઈ જાય છે. કાય વેગને કાયસ્થિતિને કાળ જે જઘન્યથી એક અંતમુહૂર્ત પર્યનતને કહેવામાં આવેલ છે. તે કાયમી એકેન્દ્રિયદિક જીવ બે ઈકિયાદિ પણાથી ઉદ્વર્તન કરીને પૃથ્વી વિગેરેમાં એક અંતર્મહતું પર્યન્ત રહીને ફરીથી શ્રીન્દ્રિય વિગેરેમાં ચાલ્યા જાય છે. આ અપેક્ષાથી કહેવામાં આવેલ છે. અંતર દ્વારનું કથન “મનોટિસ બંતાં ગળે ન તોમુહુર્ત કોણે વસાસ્ત્રો મનેયોગીનું અંતર જઘન્યથી એક અંતમુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું છે. તે પછી ફરીથી તે જીવ મોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ગ્રહણ કરી લે છે. “gવે વરુકોરિણ' આટલું જ અંતર વચન ગવાળાનું પણ સમજવું. “જાયચોજિટ્સ કહoળ વિવં કરેલું યંતમુહૂર્ત કાય ગીનું અંતર જઘન્યથી એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતમુહૂર્તનું અંતર છે. જઘન્ય પણાથી અંતરનું પ્રતિપાદન કરવાવાળું આ સૂત્ર ઔદારિક કાયયેગની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. કેમકે-બે સમય વાળી અપાન્તરાલ ગતિમાં એક સમયનું અંતર હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્તનું જે અંતર કહ્યું છે તે સંપૂર્ણ દારિક શરીર પર્યાતિની સમાપ્તિની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. કેમકે વિગ્રહ સમયથી લઈને ઔદારિક શરીર પર્યાસિની પૂર્ણતાપર્યન્ત એક અંતર્મુહૂર્તનું અંતર હોય છે. “જિલ નર્થીિ અંતર સાદિ અપર્યસિત અગીને અંતર અપર્યાવસિત હોવાને કારણે હોતું નથી. અ૯૫ બહત્વનું કથન “áથોવા મળનોfr' મનોયોગી સૌથી ઓછા છે. કેમકે દેવ, મનુષ્ય, નારક, ગર્ભ જ, પચેદ્રિય તિર્યંચ અને મનુષ્ય એ બધાજ મનોગી હોય છે વર્ગોળી બનાળા’ વચન યેગી તેમના કરતાં અસંખ્યાતગણું વધારે છે કેમકેન્દ્રીન્દ્રિય તેઈન્દ્રિય ચૌઈ દ્રિય અને અસંસી પંચેન્દ્રિય આ બધા વચન ચોગી હોય છે. “જનો ' તેના કરતાં અગી અનંતગણ હોય છે. કેમકે સિદ્ધ અનંતગણું હોય છે. શયનો અનંત જુગા’ તેના કરતાં કાયયેગી અનંતગણ છે. કેમકે-વનસ્પતિ કાયિક સિદ્ધોથી પણ અનંતગણું હોય છે. એ સૂ. ૧૪પ છે જીવાભિગમસૂત્ર ૪૩૫.
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy