SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવેલ છે. અને મિથ્યાટિયાને અનંતગણ કહયા છે તે વનસ્પતિકાયિકની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. “અહુવા તિવિદ્દા સશ્વની ઇત્તા' અથવા આ રીતે પણ સઘળા જે ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. જેમ કે–પિત્ત, પરા, નો પરિત્ત, નો પરિત્તા જેમને સંસાર અલ્પ હોય છે. તે પરિત્ત જીવ કહેવાય છે. તેનાથી ભિન અપરિત્ત જીવ છે. અને જેઓ પરિત્ત પણ નથી અને અપરિત્ત પણ નથી તેઓ ને પરિત ન અપરિત કહેવાય છે. “ત્તેિ મિતે ! વાઢો વરિચાં હો” હે ભગવન પરિતા જીવ પરિત પણાથી કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “સિત્તે વિદે Hum' હે ગૌતમ! પવિત્તજ બે પ્રકારના કહેવામાં આવેલા છે. “વાય વલ્લે સંસારિત્તે ” એક કાયપેરિસ અને બીજા સંસાર પરિત “ પિત્તળ મતે ! ગomi jતોમદત્ત કરો]í અસંહે વારું નાવ ગતજ્ઞા ટોળ' હે ભગવન્! જેઓ કાય પરિત્ત છે તે કાયપરિત પણામાં કાળની અપેક્ષાથી કયાં સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી, કહે છે કે-હે ગૌતમ ! તે જઘન્યથી એક અંતમુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી યાવત્ અસંખ્યાત લેક સુધી રહે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-જે કાયપરિત સાધારણ પણાથી પરિન્તોમાં એક અંતમુહૂર્ત સુધી રહીને તે પછી સાધારણમાં ચાલ્યા જાય છે. તેની અપેક્ષાથી એક અંતમુહૂર્ત ને કાળ કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી જે કાળ કહેવામાં આવેલ છે. તે પૃથ્વી કાળ છે. આ પૃથ્વી વિગેરે પ્રત્યેક શરીરને કાળ છે. તે પછી તે સાધારણ બની જાય છે. “હંસા પરિજે મંતે ! સંસારપરિત્તેત્તિ ૪ દિવ૬ દો હે ભગવન સંસાર પરીત કેટલા કાળ પર્યન્ત સંસાર પરીત પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ago ગંતોમુદુકોણે #ારું, નાવ અવઢ વર્ઝરિ સ્કૂળ હે ગૌતમ ! સંસાર પરીત જઘન્યથી એક અંત મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાલ યાવત્ કંઈક ઓછા અર્ધ જીવાભિગમસૂત્ર ૪૨૫.
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy