SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યજ સમ્યગ્દર્શનનો લાભ થઈ જાય છે. કેમ કે એવા જીવને પૂર્વ પ્રાપ્ત થયેલ સમ્યક્ત્વના પ્રભાવથી સંસાર મર્યાદિત થઈ જાય છે. “Hક્સમિચ્છાદિ Toળ બતમુહુરં ૩ો કંમતોમુદુ સમ્યગુ મિદષ્ટિ જીવ જઘન્યથી એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી પણ એકજ અંતર્મુહૂર્ત સુધી સમ્યગમિથ્યાદષ્ટિ પણાથી રહે છે. પરંતુ ઉત્કૃષ્ટનું જે અંતર્મુહૂર્ત છે. તે જઘન્ય અંતર્મુહૂર્તથી મોટું છે. અંતરદ્વારનું કથન“સમ્મરિસ માં સારૂરત બનવરિચત નલ્થિ પ્રતાં સાદિ અપર્યા વસિત સમ્યગ્દષ્ટિ જીવને અંતર અપર્યવસિત હેવાથી હોતું નથી. નારીयस्स सपज्जवसियस जहण्णेणं अंतो मुहुत्तं उक्कोसेणं अणंतं कालं जाव अपढ़ વોરારિબંદું જે સમ્યગ્દષ્ટિ જીવ સાદિ સપર્યવસિત હોય છે. તેનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું હોય છે. આ અનંતકાળમાં અનંત ઉત્સપિણિકાળ અને અનંત અવસર્પિણ કાળ સમાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અર્ધ પુદ્ગલ પરાવર્તરૂપ કાળ સમાપ્ત થઈ જાય છે. “મિચ્છાિિદલ્સ મળવીચ અપનાવસિયસ સ્થિ કતાં જે મિથ્યાષ્ટિ જીવ અનાદિ અપર્યવસિત છે. તેને અંતર હતું નથી. બારીય૩ સપsઝવસિયસ નચિ તરં” તથા જે મિથ્યાદષ્ટિ અનાદિ સપર્યવસિત છે તેને પણ અંતર હેતું નથી. પરંતુ જે મિથ્યાષ્ટિ “ના સનવરિચ સાદિ સપર્યવસિત છે. તેનું અંતર “હmોળે સંતોમુક્ત છાવરેં સાવમારું સારું જઘન્યથી એક અંતર હતનું હોય છે. અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે ૬૬ છાસઠ સાગરોપમનું હોય છે. સમ્યગ્દર્શન કાળમાંજ મિથ્યાદર્શનનું અંતર હોય છે. સમ્યગ્દર્શનને કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એટલેજ કહેવામાં આવેલ છે. “મિચ્છાવિદિત अंतोमुहत्तं उक्कोसेणं अणंतं काल जाव अवड्ढ पोग्गलपरियÉ देसूणं' सभ्यम् મિથ્યાદષ્ટિ જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર છે. યાવત્ કંઈક ઓછું અર્ધ પુદ્ગલ પરાવર્તનું હોય છે. જ્યારે સમ્યકૃમિથ્યાદર્શનથી પતિત થયા પછી જીવ ફરીથી એક અંતહૂર્ત પર્યત રહીને ફરીને સમ્યફમિથ્યાદર્શન પ્રાપ્ત કરી લે છે. એ અપેક્ષાથી આ જઘન્ય અંતર કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટ અંતર પછી નિયમથી જીવની મુક્તિ થઈ જાય છે. હવે તેમના અલ્પ બહુપણને વિચાર કરવામાં આવે છે. “HI વર્થ તેમાં “સબ્સોવા સમિતિથી સૌથી ઓછા સમ્યગૂ મિથ્યાદષ્ટિ જીવ છે “સમ્પરિટી ગવંત!” અને તેના કરતાં સમ્યફ દષ્ટિ જીવ અનંતગણું વધારે છે. “મિચ્છાવિટ્ટી બraTM’ અને તેના કરતાં મિથ્યદષ્ટિ જીવ અનંતગણું વધારે છે. સમ્યફ દષ્ટિને જે અનંતગણું કહ્યા છે. તે સિદ્ધોની અપેક્ષાથી જીવાભિગમસૂત્ર ૪૨૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy