SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ પરાવર્તીકાલ પન્ત રહે છે. આ અનંતકાલમાં અન ́ત ઉત્સર્પિણીચા અને અનંત અવસર્પિણિયા સામાપ્ત થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી કઈક આછા અ પુદ્ગલ પરાવ સમાપ્ત થઇ જાય છે. તે પછી તે મુક્તિ પ્રાપ્ત કરી લે છે. નહીતર તે સંસાર પરીત થઇ શકતા નથી, ‘અત્તેિન મને ! હે ભગવન્ અપરીત કયાં સુધી અપરીત અવસ્થામાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હૈ ગૌતમ ! ત્તે વિષે વળત્તે' અપરીત એ પ્રકારના કહેવામાં આવેલા છે. જાયગત્તિ ચ સંસરિત્તે 5' એક કાય અપરીત અને બીજા સંસાર અપરીત એમાં જે સાધારણ હોય છે, તે કાયઅપરીત છે, અને જેએ કૃષ્ણે પાક્ષિક છે તે સંસાર અપરીત છે. હાયअपरित्तेणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं अनंत कालं वणस्सइकालो' प्रयापरीत જઘન્યથી એક અંતર્મુહૂત પન્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણુ અન ંતકાળ પન્ત રહે છે. જે કાયાપરીત એક અંતર્મુહૂત પછી પ્રત્યેક શરીરમાં જન્મ ગ્રહણ કરે છે. તેના કરતાં આ એક અંતર્મુહૂનુ જઘન્યથી ગ્રંથન કરેલ છે. તથા ઉત્કૃષ્ટ કાળમાં અનંત ઉત્સર્પિણીયા અને અનંત અવસર્પિણિયા સમાપ્ત થઇ જાય છે. ક્ષેત્રની અપેક્ષાથી અનંત લેાક સમાપ્ત થઇ જાય છે. તથા અસંખ્યાત પુગલપરાવ થઇ જાય છે. આ પુદ્ગલ પરાવની અસંખ્યા તતા આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા પ્રદેશે હેાય છે. એટલી હાય છે. ‘સત્તારાત્તેિ વિષે પત્તે' સંસાર અપરીત બે પ્રકારના કહેવામાં આવેલા છે. તેમાં એક ‘અળાવી. બપન્નત્તિજ્ઞળાવીદુ સપન્નત્તિ' અનાદિ અપસિત અને અનાદિ સપ વસિત આ બે માં જે અનાર્દ અપ વસિત સંસારાપરિત છે તે કાઇ પણ કાળે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જે બીજા વિકલ્પવાળાસંસારો પરિત્ત છે, તે ભવ્ય છે, અને સિદ્ધિને પ્રાપ્ત કરવાવાળા હાય છે. નોઽત્તે નો બન્ને સાપ અપન્નત્તિ' હે ભગવન્ ! જે ના પરીત જીવાભિગમસૂત્ર ૪૨૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy