SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારાન્તરથી સઘળા જીવાની દ્વિવિધતાનું કથન ‘અા યુવિા સનીવા વળત્તા' ઇત્યાદિ. ટીકા - અથવા સઘળા જીવા આ રીતે પણ એ પ્રકારના કહેવામાં આવે છે. તું નહ' જેમ કે-સમાસા અમાસા ચ' એક સભાષક અને ખીજા અભાષક અર્થાત્ ભાષા પર્યાપ્ત વાળા અને ભાષા પર્યાપ્તિ વિનાના તેમની કાયસ્થિતિના કાળનું કથન— ‘સમાસણ્ મૈં મતે ! સમાસત્તિ જાજો વપિમાં હો' હે ભગવન્ ! ભાષક ભાષક પણાથી કેટલા કાળ સુધી રહે છે ? નોયમા ! નોન સમય જોયેળ મતોમુદ્દુત્ત્ત' હે ગૌતમ ! ભાષક ભાષક પણાથી એછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે એકઅંતર્મુહૂત સુધી રહે છે આ કથનના ભાવ એ છે કે–જો ભાષા દ્રવ્યના ગ્રહણ કરવાના સમયમાંજ મરણુ થઇ જાય અથવા ખીજા કાઇ કારણથી ભાષા દ્રવ્ય ગ્રહણ કરવાના વ્યવહારથી રોકાઈ જાય તે ત્યાં જઘન્યથી એક સમય કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી જે સમય કહેવામાં આવેલ છે. તે ભાષા દ્રવ્યગ્રહણ કરવાના સમયે તે એટલા સમયસુધી તેને પોતાના વ્યાપારમાં લાવવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. ‘ત્રમાસ મંતે' હે ભગવન્ ! અભાષક અભાષક પણાથી કેટલા સમય સુધી બનેલા રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! ‘અમાસણ તુવિષે પળત્ત' અભાષક એ પ્રકારના કહેવામાં આવેલા છે. ‘સારૂણ વા ગપગ્નયસિદ્સાહ ના સવપ્નસિ' એક સાદિક અપ વસિત અને ખીજા સાદિક સપ વસિત તેમાં જેઓને તે સારૂણ સપન્નત્તિ' અભા ષક સાર્દિક સપ વસિત છે. ‘તે ગળેળ અંતોમુન્નુત્ત યોસેળ અનંતા તે જઘન્યથી એક અંતર્મુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી અભાષક પણાથી રહી શકે છે. અર્થાત્ એછામાં એછા એક અંતર્મુહૂત પર્યંન્ત તે ભાષણથી રહિત રહી શકે છે. અને તે પછી તે કાઈ ને કાઈ વિષયના ભાષણમાં પ્રવૃત્ત થઈ જ જશે. ‘યોસેળ અનંત' હારું અનંતા #વિળી ગોસ વળો વળસ્તારો' તથા અભાષકને અભાષક પાણાથી રહેવાને ઉત્કૃષ્ટ કાળ વનસ્પતિ કાળ પ્રમાણ છે અર્થાત્ આટલા કાળ પર્યન્ત તે વધારેમાં વધારે રીતે અભાષક અવસ્થામાં બનીને રહી શકે છે. આ વનસ્પતિ કાળમાં અનંત ઉત્સર્પિણિયા અને અનંત અવસર્પિણયા સમાપ્ત થઇ જાય છે. તથા કાળની અપેક્ષાથી અન તલાક સમાપ્ત થઇ જાય છે. અસંખ્યાત પુદ્ગલ પરાવત થઈ જાય છે. આ પુદ્ગલ પરાવર્ત અહીયાં આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. વનસ્પતિમાં આટલા કાળ પન્ત અભાષકપણું રહે છે. અંતરદ્વાથનું' કથન માલાસ્સ નું મંતે ! વચારું અંતર હો' હે ભગવન્ ! ભાષકનું અંતર કેટલા કાળનુ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે. હે ગૌતમ ! જીવાભિગમસૂત્ર ૪૨૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy