________________
सिद्ध केवलि अणाहारगस्स सादियम्स अपज्जवसियस्स नत्थि अंतरं' साहि અપ વસિત સિદ્ધ કેલિઅનાહારકનું અપ વસિત હૈાવાથી અંતર હાતુ નથી ‘સોત્તિ અવત્ય વહિ બનાારાસ જ્ઞ ્ળળ અત્તોમુત્તોલેળ વિ' જે સચેગી ભવસ્થ કેવલી અનાહરક હાય છે, તેમનુ અતર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એકજ અંતર્મુહૂનુ હાય છે. કેમ કે-તે કેવલ સમ્રુદ્ધાત કર્યો પછીજ એક અંતર્મુહૂત પછીજ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરીલે છે. પરંતુ અહીયાં જઘન્ય અંતર્મુહૂર્તીના કરતાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂત' વિશેષાધિક હાય છે. જો એ પ્રમાણે ન હેાય તેા બન્ને અન્તર્મુહૂર્તમાં કાઇ પણ ફેર ન આવવાથી બન્નેના પ્રયાગની આવશ્યકતા જ રહેત નહી. બ્રનોનિ મવથ केवल अणाहारगस्स नत्थि अंतरं ' અચેગિ ભવસ્થ કેલિ અનાહારક હાય છે. તેઓને પણ અંતર હેતુ નથી કેમકે અયેગિ અવસ્થામાં બધા જીવા અનાહારક હાય છે.
અલ્પમત્વનું કથન—
'एएसि णं भंते ! आहारगाणमनाहारगाण य कयरे कयरेहिंतो ! अप्पा વા વહેંચાવા’આ સૂત્ર પાઠથી ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું છે કે–હું ભગવન્ ! આ આહારક અને અનાહારક જીવામાં કયા જીવા કયા જીવેાના કરતાં અલ્પ છે ? કયા જીવા કયા જીવા કરતાં વધારે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-ગોયમા ! સવ્વસ્થોવા બહારના બાહા સર્વે(મુળ' હે ગૌતમ ! અનાહારક જીવ સેાથી ઓછા છે. કેમ કે સિદ્ધ, વિગ્રહ ગતિયુક્ત, સમુદ્દાત ગત જીવ સાગી કેવલિ અને અચેગી કેવલી એજ અનાહારક હાય છે. તેના કરતાં આહારક જીવા અસંખ્યાતગણા વધારે છે. અહીંયાં એવી શંકા કરવી ન જોઇએ કે સિદ્ધોથી અનંતગણા વનસ્પતિકાયિક જીવેા છે. અને એ પ્રાયઃ આહારક જ હાય છે. તેથી આહારક જીવ અસખ્યાતગણા કેવી રીતે કહેવાયા ? અનંતગણા કેમ ન કહેયા ? કેમકે દરેક નિગેાદના અસ`ખ્યાતમા ભાગ સદા વિગ્રહગતિમાં વમાન રહે છે. અને વિગ્રહગતિના જીવા અનાહારક હાય છે. ‘વિમાનમાવના વહિનો સમુચા બનોની ચ। સિદ્ધા ચ અળાવાળા સેલા બાહારના નીવા' આ પ્રમાણે સિદ્ધાંતનું કથન છે, તેથી આહારક જીવ અંખ્યાતગણા જ છે અન તગણા હાતા નથી તેમ સમજાવુ. સૂ. ૧૪૨૫
જીવાભિગમસૂત્ર
૪૧૯