________________
કેવલી આહારક કેટલા કાળ પન્ત કેવલી આહારક પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે—હૈ ગૌતમ ! કેવલી આહારક જઘન્યથી એક અંતર્મુહૂ સુધી અને ઉત્કૃષ્ટથી ‘તૈમૂળા પુઘ્ન હોરી' કઇંક આછા પૂર્વ કાટિ સુધી કેવલી આહારક પણાથી રહે છે. એ પ્રમાણે જે કહેવામાં આવેલ છે. તે અન્તકૃત્કેવલીની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. કેમકે અંતકૃત્કેવલી એક અંતર્મુહૂત પછી મુક્તિ પ્રાપ્ત કરીલે છે, અહીંયાં ઉત્કૃષ્ટમાં જે દેશેાનપણુ' કહેવામાં આવેલ છે તે આઠ વર્ષની પહેલા કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થવાના કારણને લઇને કહેવામાં આવેલ છે. અર્થાત્ જે મનુષ્ય પૂર્વી કોટિના આયુષ્યવાળા હાય પરંતુ તેમને જે કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનુ’ હાય તે આઠ વર્ષ પછીજ પ્રાપ્ત થશે અને તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને એક પૂર્વ કટિ પર્યંન્ત એ પર્યાયમાં રહેશે. તેથી છદ્મસ્થ અવસ્થાના આઠ વ ઓછા કરવામાં આવેલ છે. એજ દેશેાનપણુ' અહીયાં ગ્રહણ કરેલ છે. ‘બળાહારણ નૅ મતે યેવવિાંહે ભગવન્ અનાહારક જીવ અનાહારક પણાથી કેટલા કાળ પન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કછે છે કે-નોચમા ! બળાહારદ્ તુવિષે વળત્તે' હે ગૌતમ ! અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા છે, ' ના’ જેમકે ‘ઇમત્સ્યબળાહાર ચ વહિ જ્ઞળારÇ ચ' એક છદ્મસ્થ અનાહારક અને ખીજા કેવલી અનાહારક તેમાં જે છદ્મસ્થ અનાહારક જીવ છે તે છદ્મસ્થ અનાહારક પણાથી કેટલા કાળ પર્યન્ત રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-વોચમા ! ' હે ગૌતમ ! છદ્મસ્થ અનાહારક એછા માં એછા એક સમય પર્યન્ત અને ઉત્કૃષ્ટથી એ સમય પર્યન્ત છદ્મસ્થ અનાહારક પણાથી રહે છે. એ સમય સુધી છદ્મસ્થ અનાહારક પણાથી રહેવાના જે સમય કહેવામાં આવેલ છે. તે એ સમયવાળી વિગ્રહ ગતિની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. કેમકે-જીવ આ સમયેામાં અનાહારક રહે છે. વહિ બળાદારણ્ દુવિષે પત્તે' કેવલી અનાહારક એ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકે
જીવાભિગમસૂત્ર
૪૧૫