SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અહીંયાં સાકાર ઉપગવાળા અને અનાકાર ઉપગવાળા સર્વ જીવ પણથી છદ્મસ્થ જીવજ વિવક્ષિત થયેલ છે. અને તેમનેજ લઈને કાયરિથતિ અને અંતરકાળનું આ કથન કરવામાં આવેલ છે. નહીં તે કેવલીને ઉપગ સાકાર અનાકાર અને પ્રકારથી એક સમયની સ્થિતિવાળે હોય છે, તેથી તેને પણ ગ્રહણ કરવા માટે કાયસ્થિતિ અને અંતર કાળના કથનમાં એક સમય ગ્રહણ કરે જેતે હતે. પરંતુ તે અહીયાં કહેવામાં આવેલ નથી. તેથી સાકાર અને અનાકાર ઉપગવાળામાં અહીંયાં છદ્મસ્થ જીવજ ગ્રહણ કરાયા છે. તેમ સમજવું. તેમના અલ્પ બહત્વના વિચારમાં સૌથી ઓછા અનાકાર ઉપગવાળા છે. અને તેના કરતાં સાકાર ઉપગવાળા સંખ્યાતગણું વધારે છે. કેમકે– અનાકાર ઉપગના કાળથી સાકાર ઉપગને કાળ સંખ્યાતગણે વધારે હોય છે, “કહા સુવિહા સંબૂનવા GU/ત્તા અથવા સર્વ જી બે પ્રકારના કહેવામાં આવેલા છે. તે આ પ્રમાણે છે. “બાહાર ચેર કળા જેવ' એક આહારક જીવ અને બીજા અનાહારક જીવ હવે ગૌતમસ્વામી તેમની કાયસ્થિતિના સંબંધમાં પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“હા મતે ! નીવે ફેવદિવાં હો હે ભગવદ્ આહારક જીવ આહારક પણાથી કેટલા કાળ સુધી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોરમાં બહાણ સુવિë quત્તે’ હે ગૌતમ! આહારક જીવ બે પ્રકારના કહેવામાં આવેલ છે. જે આ પ્રમાણે છે.–“છમ0 વાર જ વ૪િ સહારા ચ’ એક છઘસ્થ આહારક અને બીજા કેવલિ આહારક તેમાં જેઓ “છ૩મી બાદરપુi ની વઘિ ૨ હે ભગવદ્ છન્દ્રસ્થ આહારક કેટલા કાળ પર્યન્ત છસ્થ પણાથી રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! 'जहण्णेणं खुड्डागं भवग्गहणं समऊण उक्कोसेणं असंखेज्जकालं जाव कालओ ત્તિો માત્ર મા' –એ છઘસ્થાહારક છદ્મસ્થાહારક પણાથી ઓછામાં ઓછા બે સમયહીન મુદ્દભવગ્રહણ કરવા રૂપ કાળ સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી રહે છે. અર્થાત્ અસંખ્યાત કાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસપિણિ સમાપ્ત થઈ જાય છે. જીવ જ્યારે વિગ્રહ ગતિથી આવીને ઉત્પાદ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે, તે વખતે એ ત્રણ સમય સુધી વિગ્રહ ગતિમાં રહે છે. અને ત્યાં બે સમય સુધી અનાહારક રહે છે. કારણથી અહીંયાં મુદ્દભવ ગ્રહણ કરવા રૂપ કાળમાંથી બલ્બ સમય આહારક અવસ્થાના કમ કરીને છદ્મસ્થ આહારકની કાય સ્થિતિનો કાળ કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી જે તેને કાળ કહ્યો છે. તો તેનું તાત્પર્ય એવું છે કે-આ જીવ આટલા સમય સુધી અવિગ્રહ ગતિથી ઉત્પન્ન થવાના કારણે એ નિરંતર આહારક જ બનેલા રહે છે. હે ભગવન ! જીવાભિગમસૂત્ર ૪૧૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy