SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ એક સિદ્ધ કેવલી અનાહારક અને ખીજા ભવસ્થ કેવલી અનાહારક છે. હે ભગવન તે સિદ્ધ કેવલી કેટલા સમય પન્ત અનાહારક પણાથી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“સાવી! બવ સિ” હે ગૌતમ ! સિદ્ધ કેવલી અનાહારક પણાથી સાઢિ અપ વસિત કાળ પન્ત રહે છે. કેમકે સિદ્ધ સાદિ અપ વસિત હોય છે. તેથી તેનાથી વિશિષ્ટ જે અનાહારક છે તે પણ સાદિક અપ વસિત હોય છે. ‘મત્સ્યવૃત્તિ अणाहारए ળ મતે ! હે ભગવન્ જે ભવસ્થ કેવલી અનાહારક છે તે કેટલા પ્રકારના છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘મવસ્થવહિય તુવિષે વળત્તે' 'હું ગૌતમ ! ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકે 'सजोगि भवात्थ केवलि अणाहारए, अयोगि भवत्थ केवलि अणाहारए' भेउ सयोगी ભવસ્થ કેવલી અનાહારક અને ખીલ અયાગી ભવસ્થ કેવલી અના હારક એમાં જેએ‘સગોળિ મવહ્ય વહિયાળાદાર ñ મતે ! હાજો લેવષ્ચિર દો સાગિ ભવસ્થ કેવલી અનાહારક છે તે હે ભગવન્ એ અવ. સ્થામાં કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘અન્નદળમનુજમેળ વિન્તિ સમચ' હે ગૌતમ ! અયોગિ ભવસ્થ કેવલિ અનાહારક જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી રહે છે. સમુદ્દાત આઠ સમયના હાય સમયેામાં એક કાર્પણ કાય આ કથનનું તાત્પર્ય એ છે કે-કેલિ છે. તેમાં ત્રીજા, ચેાથા અને પાંચમાં આ ત્રણ ચેાગ જ રહે છે. અને જ્યાં કાણુ કાય ચાગ હોય છે. ત્યાં અનાહારક પણુ રહે છે કહ્યુ પણ છે કે 'कार्मणशरीर योगी चतुर्थके पंचमे तृतीये च' समयत्रयेऽपि तस्मात् भवत्यनाहारको नियमात् ' 'अजोगि भवत्थ केवलि अणाहारएणं भंते ! कालओ केवच्चिरं होई' हे ભગવત્ જે અચેાગી ભવસ્થ કેવલી અનાહારક છે, તે એ રીતે કેટલા કાળ પન્ત રહી શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! ‘નળોળ અતો મુદુત્ત જોતેન ગંતોમુદુત્ત્ત' જઘન્યથી એક અન્તર્મુહૂત સુધી તેઓ આ રીતે રહે છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ અંતર્મુહૂત સુધી રહે છે. અન્તર દ્વારનું કથન ઇમથ બારસ વચ બતર' હે ભગવન્ ! છદ્મસ્થ આહારકનું અંતર કેટલા કાળનુ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હું ગૌતમ ! છદ્મસ્થ આહારકનું અંતર ‘નોળ જ સમયે ોમેળો સમાજઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી એ સમયનું હોય છે. આ કથનનું તાત્પ એજ છે કે જેટલા સમય ઉત્કૃષ્ટ અને જન્યથી છદ્મસ્થ અનાહારકના છે. એટલા જ સમયને આહારકના અંતરકાળ છે. વહિ બાહારાસ અંતર અનામનુજીવાભિગમસૂત્ર ૪૧૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy