SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુહૂર્તના કહેવામાં આવેલ છે; અને ઉત્કૃષ્ટથી અનતકાળના કહેવામાં આવેલ છે. આ અનંત કાળનુ કાળ અને ક્ષેત્રની અપેક્ષેથી આ પ્રમાણે નિરૂ પણ કરવામાં આવેલ છે. અનંત ઉત્સર્પિણીયા અને અનંત અવસર્પિણીયા કાળની અપેક્ષાથી થઇ જાય છે. અને ‘નાવ વેત્તઞો બવતું પોચિયું તૈમૂળ' યાવત્ ક્ષેત્રની અપેક્ષાથી કઇક એછું અ પુદ્ગલ પરાવર્તી રૂપ કાળ સમાપ્ત થઈ જાય છે. આ કથનનું તાત્પય એ છે કે એક વાર ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરીને અવે ખતીને ફરીથી એ શ્રેણિથી પડેલા તે જીવ સવેદક થઈ જાય છે, અને ઉત્કૃષ્ટથી એટલા કાળ પછી ફરીથી શ્રેણિને પ્રાપ્ત કરીને તે અવેદક ખની જાય છે; ‘વે ન મંતે ! વેત્તાજો વરિયાં હો' હે ભગવન અવેદક જીવની કાયસ્થિતિના કાળ કેટલે કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! અવે તુવિષે વળત્તે” હે ગૌતમ ! અવેક જીવ બે પ્રકારના કહેવામાં આવેલા છે, ‘તું જ્ઞા’ જેમકે ‘સાવા જ્ઞત્તિર્ સાલ વા સવત્ત્તવૃત્તિ એક સાદિક અપ વસિત અને ખીજા સાદિક સપ સિત આમાં જેએ ‘સા સપન્નવસિ તે નળળ ધા સમય જોરળ પ્રતોમુહુતૅ’ સાદિક સપ વસિત સવૈદક છે, તેની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક સમયના છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂતના છે. સવેદક કોઈ જીવ ઉપશમ શ્રેણી પર આ રૂઢ થઇ જાય છે. ત્યારે વેદની ઉપશાંતીથી તેમાં અવેદક પણું આવી જાય છે અને તે પછી જ્યારે તે એછામાં ઓછા એક સમય પછી અને વાધારેમાં વધારે એક અંતર્મુહૂત પછી પતિત થઇ જાય છે તે આ સ્થિતિમાં આ કાય સ્થિતિનું તેનું પ્રમાણુ આવી જાય છે. તથા જે અવૈદક સાદિ અયવસિત છે તે તે। સદા અવેઇક જરહેશે નહીં તે તેમાં અપ વસિત પણું જ આવી શકે નહીં અંતર કાળનું કથન ‘સવેમ્સના મતે ! વચા ગતરો' હે ભગવન્ સવેદક જીવનુ અ ંતર કેટલા કાળનુ હાય છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! સવેદક જીવ ત્રણ પ્રકારના હેાય છે. એક અનાદિ અપવસિત; ખીજા અનાદિ સપ વસિત અને ત્રીજા સાદ્ધિ સવસિત તેમાં અળાવીચરસ અપન્ગવત્તિયાણ નચિ બત' જે અનાદિ અપવસિત સવેદક જીવ છે, તેઓને અંતર હતું નથી કેમકે અપર્યવસિતપણામાં સાદિપણું આવી શકતું નથી વેદના સાદિ પણાના અભાવમાં ફરીથી તેની પ્રાપ્તિ થવાનું ખનતુ જ નથી. તેથી આ વિકલ્પ માં અંતરને અભાવ કહેવામાં આવેલ છે. ‘બળાફીચર્સ સઞવત્તિચમ્સ નથિ અત્તર જે સવેદક અનાદિ સપ વસિત છે, તેને પણ અંતર હતું નથી કેમકે એવા સર્વેશ્વક જીવ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કર્યાં વિના ભાવી ક્ષીણ વેદવાળા થઈ જાય છે. ક્ષીણ વેદકપણામાં ફરીથી જે સવેદક પણું હેતુ નથી. તેનું કારણ પ્રતિપાતના અભાવ છે. સાદિક સપ વસિત સવેદકનુ અ ંતર જઘન્યથી એક જીવાભિગમસૂત્ર ૪૦૭
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy