SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જા' અપ્રથમ સમયવતી જે પંચેન્દ્રિય જીવ છે, તેઓ અસંખ્યાતગણું વધારે છે. અપ્રથમ સમયવતી એક ઈદ્રિયવાળા જીવ દીન્દ્રિય વિગેરે જીવોમાંથી નીકળીને એકેન્દ્રિય ભવના પ્રથમ સમયમાં જે વર્તમાન હોય છે. તેઓ ઓછાજ છે. પરંતુ અપ્રથમ સમયવતી જે પંચેન્દ્રિય જીવે છે, તેઓ ચિરકાળ પર્યન્ત રહેવાવાળા હવાથી ચારે ગતિમાં ઘણું વધારે હોય છે. તેથી તેઓને અસંખ્યાતગણું વધારે કહેવામાં આવેલ છે. “પઢમામચરિંરિણા વિયેતાદિય’ તેના કરતાં પ્રથમ સમયવર્તી જે ચાર ઈદ્રિયવાળા જ છે. તેઓ વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવતી જે તે ઈદ્રિય જીવ છે તેઓ વિશેષાધિક છે. તેના કરતાં જે “અક્રમમા તેાિ વિષેસહિયા આ પ્રથમ સમયવતી જે તે ઈદ્રિય જીવે છે તે વિશેષાધિક છે. તેના કરતાં આ પ્રથમ સમયવતી શ્રીન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં કામ સમય વિચા બળંતા ” અપ્રથમ સમયવર્તી જે એકેન્દ્રિય જીવ છે તેઓ અનંતગણું વધારે છે. કેમકે–વનસ્પતિકાયિકે અનંત કહેલા છે. જે રં વિદા સંસારસમાવII નીવા” આ પ્રમાણે આ કથન ૧૦ દસ પ્રકારના સંસારી છના સંબંધનાં કહેવામાં આવેલ છે. “સેત્ત સંસારસમાવનાનીવામિ આ કથનની સમાપ્તિથી આ દસમી પ્રતિપત્તિ સમાપ્ત થતા સુધીમાં સંસારી છના આ જીવાભિગમ સંબંધી કથન સમાપ્ત થાય છે. એ સૂ. ૧૩૯ છે સંસારસંસારસમાપન્ન સર્વ જીવોં કી કૈવિધ્યતા કા નિરુપણ સર્વ જીવાભિગમ તે દિ તં સત્રવામિનમે” ઇત્યાદિ ટીકાર્ય–ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવન સર્વ જીવાભિગ મનું તાત્પર્ય શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે-“સધ્ધ જો ગુમાવ્યો જીવ પરિવર્તનો પ્રમાહિતિ' હે ગૌતમ ! સર્વ જીમાં આ નવ જીવાભિગમસૂત્ર ૪૦૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy