________________
પ્રતિપત્તિયે। આ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં ‘ì વ આપુ' કાઇ આચાર્યાં આ પ્રમાણે કહે છે. ‘તુવિદ્દા સવ્વ ગીવા વળત્તા' સઘળા જીવા એ પ્રકારના કહેવામાં આવેલ છે. અર્થાત્ જેટલા જીવા છે એ બધાના અ'તર્ભાવ આ એ ભેદમાં જ થઈ જાય છે, જ્ઞાવ સવિા સવ્વ નીવા વળત્તા' કાઈ અપેક્ષાથી એવું કહે છે કે--સઘળા જીવા ત્રણ પ્રકારના કહેવામાં આવેલ છે. કોઈ અપેક્ષાથી એવું કહે છે કે સઘળા જીવા ચાર પ્રકારના કહેલા છે, કોઈ અપેક્ષાથી એવુ કહે છે કે સમસ્ત જીવા પાંચ પ્રકારના કહેવામાં આવેલ છે. કાઈ કાઈ એવુ કહે છે કે–સઘળા જીવા છ પ્રકારના કહેવામાં આવેલા છે. કોઈ અપેક્ષાથી એવુ કહે છે કે–સઘળા જીવા સાત પ્રકારના કહેવામાં આવેલા છે. કઈ અપેક્ષાથી એવુ' કહે છે કે-સઘળા જીવા આઠ પ્રકારના કહેવામાં આવેલા છે. કઈ અપેક્ષાથી એવુ કહે છે કે સઘળા જીવા નવ પ્રકારના કહેવામાં આવેલ છે. કેાઈ અપેક્ષાથી એવું કહે છે કે સઘળા જીવા ૧૦ દસ પ્રકારના કહેવામાં આવેલા છે. તેમાં બે વમામુ સુવિદ્દા સવ્વ નીવા વળત્તા’ જેઓએ એવું કહેલ છે કે સઘળા જીવા બે પ્રકારના કહેલા છે. તે વમાતંતુ તેઓએ આ સંબધમાં એવું વિવેચન કર્યુ. છે કે સિદ્ધાચ શિદ્ધા ચ’ સિદ્ધ અને અસિદ્ધ એ પ્રમાણેના જીવના બે ભેદ છે. જેઓએ પેાતાની સાથે લાગેલા જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મોને નષ્ટ કરેલા છે. તેઓ સિદ્ધ કહેવાય છે અને તેએની વ્યુત્પત્તી ‘સિતમ્ વજ્રમ્-મધ્માત મમ્મીä ચેતે સિદ્ધા:' આ પ્રમાણે છે આ સિદ્ધ જીવા સિદ્ધ શિલા પર અધિષ્ઠિત રહે છે. જેએ સંસારી જીવા છે તેએ અસિદ્ધ જીવ કહેવાય છે. આ એ પ્રકારના જીવામાં જે ‘ પાંચ ’ પદ પ્રયુક્ત થયેલા છે તે તેના ભેદ પ્રભેદ ને ખતાવનારૂ છે. સિદ્ધ જીવાની ભવસ્થિતિ હૈ।તી નથી. તેથી તેમની ભવસ્થિતિન કહેતાં સૂત્રકાર હવે તેમની કાયસ્થિતિનું કથન કરે છે. આ સબધમાં ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને એવુ પૂછેલ છે કે સિદ્ધેનું અંતે । સિદ્ઘત્તિ જાગો વરિયરે દો' હે ભગવન્ સિદ્ધોની કાયસ્થિતિના કાળ કેટલેા હૈાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોચમા ! સારૂં અપનવસિ' હૈ ગૌતમ ! સિદ્ધોની
જીવાભિગમસૂત્ર
૪૦૨