SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પમસમયા' એજ પ્રમાણે દ્વીન્દ્રિયાર્દિક જીવામાં જે પ્રથમ સમયવતી દ્વીન્દ્રિય જીવ છે તે સૌથી અલ્પ છે. અને તેના કરતાં અપ્રથમ સમયવતી જે એ ઇંદ્રિયવાળા જીવે છે, તે ‘અસંવેગ્નનુળ' અસંખ્યાતગણા વધારે છે. ત્રણ ઇન્દ્રિયવાળા જીવેામાં પ્રથમસમયવતી જે ત્રણ ઇંદ્રિયવાળા જીવા છે તે સૌથી ઓછા છે. અને તેના કરતાં જે અપ્રથમ સમયવતી ત્રણ ઇઇંદ્રિયવાળા જીવા છે તેએ અસંખ્યાતગણા વધારે છે. ચાર ઇંદ્રિયવાળા જીવામાં જે પ્રથમ સમયવતી જે ચાર ઇંદ્રિયવાળા જીવા છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. એજ પ્રમાણે પંચેન્દ્રિય જીવેામાં અપ્રથમ સમયવતી જે પચેન્દ્રિય જીવ છે, તે સૌથી અલ્પ છે. અને પ્રથમ સમયવર્તી જે પંચેન્દ્રિય જીવ છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. આ દસે પ્રકારના જીવેાના અલ્પ અહુત્વનું કથન 'एएसिणं भंते! पढमसमयएगि दियाणं अपढमसमयएगि दियाणं जाव અવઢમસમય પચિ'ાિળ રે' હે ભગવન્ પ્રથમ સયમ એક ઇંદ્રિયવાળા જીવા માં અને અપ્રથમ સમયવતી એકેન્દ્રિય જીવામાં યાવત્ અપ્રથમ સમયવતી પંચેન્દ્રિય જીવામાં કયા જીવે કયા જીવેના કરતાં અલ્પ છે? કયા જીવા કયા વાના કરતાં વધારે છે. કયા જીવા કયા જીવાની ખરેખર છે ? અને કયા જીવા કયા જીવા થી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે તે-સઘ્ધચોત્રા ૧૪મસમચપંચિત્રિયા' હે ગૌતમ ! સૌથી ઓછા પ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય જીવા છે. તેના કરતાં જે પ્રથમ સમયવતી ચાર ઇન્દ્રિયવાળા જીવેા છે તેએ વિશેષાધિક છે. ૧૪મ સમય તે. વિ' તેના કરતાં પ્રથમ સમયવતી જે તે ઈદ્રિય જીવા છે. તે છે. ‘રૂં હેન્રા મુદ્દા પઢમસમય નિયિા વિ” તેના કરતાં પ્રથમ સમયવતી જે દ્વીન્દ્રિય જીવે છે તે વિશેષાધિક છે. તેના કરતાં પ્રથમ સમયવતી જે એકેન્દ્રિય જીવ છે તે વિશેષાધિક છે. તેના કરતાં ‘મસમચપંચિ’રિયા ગસંવે વિશેષાધિક જીવાભિગમસૂત્ર ૪૦૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy