SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ જીવે છે તે વિશેષાધિક છે. કેમકે એવા એકેન્દ્રિય જીને ઉત્પાત એક સમયમાં તેના કરતાં ઘણેજ અધિકાધિક થાય છે. કેમકે દ્વીન્દ્રિય વિગરેના પર્યાયને છોડીને એકેન્દ્રિય પણાથી ઉત્પન્ન થયેલા છેપહેલાં પહેલાના કરતાં વિશેષાધિક જ થાય છે, અસંખ્યાત કે અનંતગણ થતા નથી. “પર્વ પદ્યમ સમજાવિ' એજ પ્રમાણે અપ્રથમ સમયવતીજીના સંબંધમાં પણ સમજવું. જેમકે સૌથી ઓછા અપ્રથમસમયવતી પંચેન્દ્રિય જીવે છે. તેના કરતાં અપ્રથમસમયવતી ચૌઈ દ્રિય જી વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમયવતી ત્રણ ઈદ્રિયવાળા જી વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમ સમય વતી બે ઈદ્રિયવાળા જી વિશેષાધિક છે. તેના કરતાં અપ્રથમસમયવતી એક ઈદ્રિયવાળા જ અનંતગણું વધારે છે. કેમકે વનસ્પતિ જીવ અનંત ગણું કહેવામાં આવેલ છે. એજ વાત “વર અપમરમચઢિયા અid Tળા” આ સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરેલ છે. પ્રત્યેક પ્રથમ સમયવતી અને અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિયાદિક જના અલ્પ બહત્વનું કથન-ધરોઇડ્યું કg વહૂ' હે ભગવન્! પ્રથમસમયવતી અને અપ્રથમસમયવતી જે એકેન્દ્રિય, કીન્દ્રિય. વિગેરે જીવે છે, તેમાં કયા છે કોના કરતાં અલ્પ છે? કયા જીવે ક્યા કરતાં વધારે છે? કયા જીવે કોની બરોબર છે? અને કયા જીવે કેનાથી વિશેષાધિક છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“નવોવા પદમામચર્જિવિદ્યા' હે ગૌતમ ! સૌથી ઓછા પ્રથમ સમયવતી એકેન્દ્રિય જીવે છે. કેમકે એવા એક ઈન્દ્રિયવાળા છે કે જે બે ઈકિય વિગેરે જેની પર્યાયથી આવીને અહીંયાં ઉત્પન્ન થાય છે. તેઓ ઘણાજ અલ્પ છે. “પરમ સાિિા કviતાળા” તેના કરતાં અપ્રથમ સમયવતી જે એકેન્દ્રિય જીવે છે, તેઓ અનંતગણું વધારે છે. કેમકે એ વા એકેદ્રિય જેમાં વનસ્પતિકાયિક જીવે પણ આવી જાય છે. અને તેઓ અનત છે. “સાનું સંવવા જીવાભિગમસૂત્ર ૩૯૯
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy