SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ સમઝળાવું જોતેનું વળસાહો' હે ગૌતમ ! એક સમય કમ એ ક્ષુલ્લક ભવ ગ્રહણુ રૂપ જઘન્યથી અતર છે. એ ઈંદ્રિય વિગેરે જીવાના ભવાની ગ્રહણુતારૂપ વ્યાઘાતને લઇને આ પ્રથમ સમયવતી એકેન્દ્રિય પર્યાયને છેડીને ક્રીથી એજ પ્રથમ સમયવતી એકેન્દ્રિય પર્યાયમાં આવનારા જીવાની અપેક્ષાથી આ જધન્ય અંતર કહેવામાં આવેલ છે. આમાં એ જીવ એક સમય કમ એક ઈંદ્રિયવાળા ક્ષુલ્લક ભવને ગ્રહણ કરે છે, તથા તેનુ ઉત્કૃષ્ટ અંતર જે વનસ્પતિ કાલ પ્રમાણુ કહેવામાં આવેલ છે. તે તેનું અનન્ત ઉત્સર્પિણીયામાં અને અનંત અવસર્પિણીયામાં અવસ્થાનહાવાની અપેક્ષાથી કહેલ છે. કેમકે એટલા સમય પન્ત આ કાળેામાં વર્તમાન જીવ અપ્રથમ સમયવતી જ કહેવાશે પ્રથમ સમયવતી કહેવાશે નહીં. ‘ગપઢમસમય નિતિયાં ગતર નોન સ્વરાજ મારૂં સમાયિક અપ્રથમ સમયવતી એકેન્દ્રિય જીવાની પર્યાયને છેડીને ફરીથી એજ પર્યાયને ગ્રહણ કરવામાં અંતર જઘન્યથી સમયાધિક ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અતે ઉત્કૃષ્ટથી અંતર ો સારોલમ સસ્સાર્વલેનવાસમવ્યાિર્ સંખ્યાત વષૅ અધિક એ હાર સાગરનુ` છે. 'सेसाणं सव्वेसिं पढमसमइयाणं अंतर जहण्णेणं दो खुड्डाई भवग्गगहणाई समડાર્' બાકીના બે ઇ ંદ્રિય વિગેરે જે પ્રથમ સમયવતી જીવ છે તેનુ અ તર જઘન્યથી એક સમયહીન એ ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ અંતર ‘વળસ્સર્ જારો' વનસ્પતિકાળ પ્રમાણ છે. ‘વઢમસમાાં સેનાનું ગળેન મુદ્રાનું મવાદાં સમાદ્ધિ વોમેળ કળસારો' તથા અપ્રથમ સમય વતી જે દ્વીન્દ્રિય વિગેરે જીવા છે. તેમનુ અંતર જઘન્યથી એક સમય અધિક ક્ષુદ્ર ભવ ગ્રહણ રૂપ છે. અને ઉત્કૃષ્ટ અતર્ વનસ્પતિ કાલ પ્રમાણ છે તેનું પ્રમાણ પહેલાં બતાવવામાં આવી ગયેલ છે. અલ્પ બહુત્વનું કથન જમત્તમચાળ સવ્વેસિસવચ્ચોવા પમસમષિ વિદ્યા' પ્રથમ સમય વતી જીવામાં સૌથી એછા પ્રથમ સમયવર્તી પંચેન્દ્રિય જીવ છે. કેમકે એક સમયમાં પ્રથમ સમયવતી' પંચેન્દ્રિય જીવેાના ઉત્પાત અલ્પ જ થાય છે. ‘ઢમસમચત્ત િવિચાર વિષેસાદિ' તેના કરતાં પ્રથમ સમયવતી ચૌ દ્રિય જીવ વિશેષાધિક છે. કેમકે એવા ચૌઇ દ્રિય જીવેાના ઉત્પાત એક સમયમાં તેના કરતાં વધારે થાય છે. ‘વઢમસમય તેલિયા વિસેલાદિયા' પ્રથમ સમયવર્તી ચૌઇન્દ્રિય જીવોના કરતાં પ્રથમ સમયવતી ત્રણ ઈંદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. કેમકે-એવા ત્રણ ઇંદ્રિયવાળા જીવોના ઉત્પાદ એક સમયમાં તેના કરતાં ઘણા વધારે થાય છે. ‘વઢમસમય વેનિયા વિશેાિ' તેના કરતાં પ્રથમ સમયવતી એ ઇંદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. કેમકે એવા એ ઇંદ્રિયવાળા જીવાના ઉત્પાત એક સમયમાં તેના કરતાં ઘણાજ વધારે પ્રમાણમાં થાય છે ઢિમસમયનાચિા વિશેસાહિત્ય તેના કરતાં પ્રથમ સમયવતી જે એકેન્દ્રિય જીવાભિગમસૂત્ર ૩૯૮
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy