SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ જન્નત્તા સુવzચા કરંવેકનrri’ તેના કરતા સૂક્ષ્મ નિગોદમાં જે પર્યાપ્તક જીવે છે તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. નિ ધ્વટ્રા સંવિઝTIOTI’ સૂમ નિગોદમાં જેઓ પર્યાપ્ત છે તેઓ તેના કરતાં દ્રવ્યપણાથી સંખ્યાતગણા વધારે છે. “guagયાણ સંઘભ્યોવા વાવર નિવ વાચનિોર્નવા પત્તા Tumત્તા પ્રદેશ પણાથી વિચાર કરતાં બાદર નિગદેશમાં જે પર્યાપક જીવ છે તેઓ સૌથી ઓછા છે. “વાર નિકો માનYT પાવzચા માં વિજ્ઞTI’ બાદર નિગદમાં જે અપર્યાપક જેવો છે તેઓ પ્રદેશપણથી પહેલાના કરતાં અસંખ્યાતગણી વધારે છે. મુકુમનોત્રીવા અપનત્તા સંજ્ઞTUTI’ સૂક્ષ્મ નિગોદોમાં જે અપર્યાપ્તક જીવે છે, તેઓ પ્રદેશ પણાથી પહેલાના કરતાં અસંખ્યાતગણું વધારે છે. સુહુમ નિનીવા mત્તા પથાર વિજ્ઞાળા' સૂમ નિગોદમાં જે પર્યાપ્તક છ છે તેઓ પ્રદેશ પણાથી પહેલાના કરતાં સંખ્યાતગણું વધારે છે. “કુમ નિજોની હિંતો પpયા વાયર નિ પર્સિયા મiતાળા’ પર્યાપ્તક સૂફમ નિગોદ જી થી બાદર નિગોદ પર્યાપક જીવ પ્રદેશપણાથી અનંતગણું વધારે છે. તેના કરતાં “વાર નિા બન્નત્તા ઘાસચાણ સંવેજ્ઞાળ' બાદર નિગોદના અપર્યાપક જીવ પ્રદેશ દષ્ટિથી અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં પ્રદેશ દષ્ટિથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. “મુલ્મ નિનો વત્તા સદુથાર સનાળા તેના કરતાં સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક પ્રદેશ પણથી સંખ્યાતગણી વધારે છે હે ભગવન સૂક્ષ્મ બાદર પર્યાપ્તક અને અપ તક નિગોદ જીવેમાં દ્રવ્યાર્થથી પ્રદેશાર્થથી અને બન્ને પ્રકારથી કોણ કોના કરતાં અલ્પ છે? કેણ કેના કરતાં વધારે છે? કેણ કોની બરોબર છે? અને કેણ કેનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! “વૈષસરા સભ્યોવા વારનિ પજ્ઞા વ્યાપ વાર નિવા અપના યા દ્રવ્યાર્થી અને પ્રદેશાર્થપણાથી વિચાર કરવામાં જીવાભિગમસૂત્ર ૩૮૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy