________________
નિગોદ અપર્યાપ્તક જીવ છે. તેના કરતાં દ્રવ્ય દૃષ્ટિની અપેક્ષાથી સૂમ નિગોદ અપર્યાપ્તક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં દ્રવ્યદ્રષ્ટિની અપેક્ષાએ સૂક્ષ્મ નિગેાદ પર્યાસક જીવ સંખ્યાતગણા વધારે છે. ‘મુન્નુમ નિોવૃદિંતો પન સર્વતો વાવ નિયોના પદ્મત્તા વસ-ચાત્ બળતશુળા' પર્યાપ્તક સૂક્ષ્મ નિગેાદો ના કરતાં ભાદર નિગેાદ પર્યાપ્તક જીવ પ્રદેશપણાથી અન તગણા વધારે છે. ‘વાનિોવા અપદ્મત્તા સદુચા સંવગ્નનુળા માદર નિગોદ પર્યાસક જીવાના કરતાં ખાદર નિગેાદ અપર્યાપ્તક જીવ પ્રદેશ દૃષ્ટિની અપેક્ષાથી સંખ્યાત ગણા વધારે છે. આ ખદર નિગોદ અપર્યાપ્તકાના કરતાં પ્રદેશ દૃષ્ટિની અપે ક્ષાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગેાદ અપર્યાપ્તકના કરતાં સૂક્ષ્મ નિગોદ પર્યાપ્તક સંખ્યાતગણા વધારે છે. વં નિોર્ નીવા વિ' સામાન્ય નિગોની જેમ નિગોદ જીવનું અલ્પ અહુત્વ પણ સમજી લેવુ', ‘નવાં સંમ નાવ દુનિયોનીદ્િવગ્નત્તર્ષિંતો બદચાર વાચ निगोदजीवा पज्जत्ता परसट्टयाए બસંવનનુળા' એક કૅ પ્રકૃતિનુ' ખીજી ક પ્રકૃતિમાં પ્રયત્નપૂર્વક જે પરિણમન થઇ જાય છે. તેનું નામ સક્રમ છે. આ સંક્રમમાં મૂલેાક્ત ક્રમથી અલ્પ બહુ પણું છે. આ સંક્રમ યાવત્ દ્રબ્ય પણાથી જે સૂક્ષ્મ નિગેાદ પર્યાપ્તક જીવ છે. એ જીવાના કરતાં પર્યાય ષ્ટિથી બદર નિગેદપર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. ‘સેસ તદેવ નાવ મુન્નુમ નિયોર્નીયા પઞત્તા સદુચા સંવેગ્નનુળા ખાકીનું ખીજું સઘળું કથન પહેલા જેમ કહેવામાં આવેલ છે એજ પ્રમાણે છે. યાવત્ સૂમ નિગેાદ જીવેામાં જે પર્યાપ્ત જીવ છે તે પ્રદેશ પણાથી સંખ્યાતગણા વધારે છે. સિન भंते! णिगोदाणं सुहुमाणं बायराणं पज्जत्तगाणं अपज्जत्ताणं णिगोदजीवाणं सुहुमाणं बायराणं पज्जत्तगाणं अपज्जत्तगाणं दव्वट्टयाए परसट्टयाए कयरे कयरे हिंतो' ગૌતમસ્વામી હવે પ્રભુશ્રીને એવુ પૂછે છે કે-હે ભગવન્ ! સામાન્ય નિગેાદ સામાન્ય સૂક્ષ્મ અને સામાન્ય ખાદર એમાં જે પર્યાપ્તક અને અપર્યાપ્તક જીવા છે, તેઓમાં કયા જીવા કયા જીવાના કરતાં દ્રવ્ય અને પર્યાય બન્ને દૃષ્ટિથી અલ્પ છે ? કાણુ કાના કરતાં વધારે છે? કાણુ કેાની ખરેખર છે? અને કાણ કાનાથી વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે--‘સવ્વસ્રોવા વાચનનોરા પદ્મત્તા વકૂચા' હૈ ગૌતમ ! ખાદર નિગેાદામાં જે પર્યાપ્તક જીવા છે તે દ્રવ્યપણાથી સૌથી એછા છે. કેમકે નિગાદોમાં અલ્પપણુ છે વાવ નિચોવા અવનત્તા વચા સંઘે ગુળ' તેના કરતાં ખાદર નિગેાદ અપર્યાપ્તક જીવ દ્રવ્યપણાથી અસ ખ્યાતગણા વધારે છે. ‘મુન્નુમનિોવા
જીવાભિગમસૂત્ર
૩૮૧