SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ તક નિગેાદ્ય ૩ તથા સામાન્ય માદર નિગેાદ ૧ સામાન્ય ખાદર પર્યાપ્ત નિગેાદ ૨ અને સામાન્ય ખાદર અપર્યાપ્તક નિગેદ ૩ આજ પ્રમાણે નિગેાદ જીવેાના પણ નવ લે સમજી લેવા, નિગેાદ અને નિગેદ જીવાના કુલ ભેદ નવ નવ થાય છે ત ખન્નેના મેળવવાથી ૧૮ અઢાર ભેદ્દા થઇ જાય છે. આ અઢાર ભેદના ૧૮ અઢાર સૂત્રેા થાય છે. આ અઢાર સૂત્રા દ્વારા વ વવામાં આવેલ આ નિગેાદ અને નિગેાદ જીવ ખધા પ્રદેશપણાથી અનંત છે. હવે સૂત્રકાર આ ખધાનુ દ્રવ્યપણાથી પ્રદેશપણાથી અને બન્ને પ્રકારથી પરસ્પરના અલ્પ બહુત્વનું કથન કરે છે. આ સંબંધમાં ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછેલ છે કે-સિળ અંતે ! બિઝોયા મુહુમાળ बायराणं पज्जत्तयाणं अपज्जत्तगाणं द्व्वट्टयाए पएसटुयाए दव्वटुपए सट्टयाए રે ચરે દૂતો॰' હે ભગવન્ ! આ નિગેાદાના નિગોદ સૂક્ષ્માના અને નિગોદ ખાદરેશના જે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે તેમાં દ્રવ્યની અપેક્ષાથી પ્રદેશેાની અપેક્ષાથી. અને દ્રવ્ય પ્રદેશેાની અપેક્ષાથી કાણુ કેાનાથી અલ્પ છે? અને કાણુ કેાની અપેક્ષાએ વધારે છે ? અને કાણુ કાની ખરાખર છે ? અને કાણુ કેાના કરતાં વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! સવ્વવ્યોવા बादर णिओया पज्जत्तगा दव्वट्टयाए बादरणिगोदा अपज्जत्तगा दव्वट्टयाए असंखेज्ज ગુળા' હૈ ગૌતમ ! ખાદર નિગોદ પર્યાપ્તક દ્રવ્ય દૃષ્ટિથી સૌથી ઓછા છે. કેમકે તેઓ પ્રતિ નિયત દેશમાં રહેનારા હેાય છે. તેના કરતાં જે અપર્યાપ્તક ખાદર નિગોદ છે. તેઓ દ્રવ્યપણાથી અસંખ્યાતગણા વધારે છે. કેમકે એક એક પર્યાપ્તક ખાદરની નિશ્રાથી અસંખ્યાત માન્નુર નિગોદાના ઉત્પાત થઇ જાય છે. ‘મુન્નુમળિયોા અઘ્નત્તા યુવદયા અને વપ્નનુળા; સુન્નુમનિકોયા ગ્દત્તા ધ્વાર સંઘેગ્નમુળ' તેના કરતા જે સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક જીવ છે તે દ્રવ્યપણાથી અસ ખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે નિગોદ પર્યાપ્તક છે તેએ દ્રવ્ય પણાથી અસંખ્યાતગણા વધારે છે. કેમકેસૂક્ષ્મામાં સામાન્યપણાથી અપર્યાપ્તકાના કરતાં પર્યાપ્ત। સંખ્યાતગણાજ હાય છે ત્ત્વ સમુચ વિ' એજ પ્રમાણે પ્રદેશ પણાથી પણ સમજવું, અર્થાત્ પ્રદેશ પણાથી સૌથી ઓછા પર્યાપ્તક ખાદર નિગોદ જીવ છે. કેમકેદ્રવ્યાનુ અલ્પ પણું છે, તેના કરતાં અપર્યાપ્તક ખાદર નિગોદ જીવા પ્રદેશ પણાથી અસંખ્યાતગણા વધારે છે. કેમકે દ્રવ્ય અસંખ્યાતગણું વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સૂમ નિગોદ પર્યાપ્તક જીવ પ્રદેશપણાથી અસ`ખ્યાતગણા વધારે છે. કેમકે દ્રવ્ય સંખ્યાતગણુ છે. ‘ટ્વટ્ટુ રસદ્ગુચા’દ્રષ્ય પણાથી અને અને પ્રદેશ પણાથી એમ બન્ને પ્રકારથી વિચાર કરવાથી ‘સઘ્નत्थोवा बादरनिगोदा पज्जत्तगा दव्वट्टयाए ' માદર નિગોદ પર્યાપ્તક જીવ દ્રવ્ય પણાથી સૌથી ઓછા છે. તેનાથી અસ ખ્યાતગણા વધારે બાદર સમ જીવાભિગમસૂત્ર ३८०
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy