SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ વાચનિો સૂમ નિગદ અને બાદર નિગદ સમસ્તલેકમાં સૂમ નિદ તલમાં તેલની જેમ ભરેલા રહે છે. મૂળ કન્દ વિગેરે રૂપ જે જીવ વિશેષ છે, તે બાદર નિગોદ છે. પ્રશ્ન “સુદુમણિશોચા મતે ! સિવિદ quત્તા” હે ભગવદ્ સૂમ નિગદ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો મા ! સુવિ quU/' હે ગૌતમ! સૂમ નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. “તેં ’ જેમકે “gmત્તર પગરજા’ પર્યાપક અને અપર્યાપ્તક એ જ પ્રમાણે “વાળિયોગાવિ દુવિ vyત્તા બાદર નિગદ પણ બે પ્રકારના કહેવામાં આવેલ છે “TRા “પત્તા , અTકાત્તા બાદર પર્યાપ્તક અને બાદર અપર્યાપ્તક “જિત્રોના મતે ! જરિ વિઠ્ઠ પત્તા હે ભગવન નિગાદજી કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- દુવિ Howત્તા” હે ગૌતમ! નિદ જીવ બે પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે-“મજોર નીવાર નાથળિગોર વીવાય’ સૂમ નિગોદ જીવ અને બાદર નિગોદ જીવ નિગોદ માં તુલ્યત્વ બતાવવા માટે સૂત્રમાં “ચ” ને પ્રગ કરવામાં આવેલ છે. “સમજશો જ્ઞા વિET Uત્તા સૂમ નિગોદ જીવ બે પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે“ત્તાવ અન્નત્તરાચ’ એક પર્યાપ્તક અને બીજો અપર્યાપ્તક “વાયરબિળો નવા સુવિઘા guત્ત બાદરસિંગેદ જીવ પણ બે પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે–વનત્તર પગાર ચં’ એક પર્યા તક અને બીજા અપર્યાપ્તક સૂ. ૧૩૪ 'णिओगाणं भंते ! व्वद्वयाए संखेज्जा असंखेज्जा' त्यात ટીકાર્ચ–ગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે-“જોઇi મતે ! દેવpયાણ જિં સંજ્ઞા સંજ્ઞા અનંતા” હે ભગવન્! દ્રવ્ય રૂપે નિગોદ-જીવાશ્રય વિશેષ શરીર રૂપ નિગોદ શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“મા ! નો સંજ્ઞા વિજા ને ગળંત હે ગૌતમ ! નિગોદ સંખ્યાત નથી. અને અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. “gવં પુનત્તાવિ પત્તા વિ' એજ પ્રમાણે પર્યાપ્તક નિગદ પણ સંખ્યાત નથી. અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. “ અન્નત્ત-II વિ’ એજ પ્રમાણે અપર્યાપ્તક નિગોદ પણ અસંખ્યાતજ છે. અનંત કે સંખ્યાત નથી. “દુમનમાનીવાળું મંતે ! શ્વાણ જિ સંજ્ઞા સંજ્ઞા અજંતા હે ભગવન સૂક્ષ્મ નિગદ જે દ્રવ્ય દૃષ્ટિથી શું સંખ્યાત છે? અથવા અસંખ્યાત છે? કે અનંત છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેબોયમા ! જો સંગા, ગાંજ્ઞા, વળતાં હે ગૌતમ ! સૂમ નિદ જો સંખ્યાત નથી. તેમજ અનંત પણ નથી કિંતુ અસંખ્યાત છે. “ જીવાભિગમસૂત્ર ૩૭૮
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy