SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ वणस्स इकाइया તેજસ્કાયિક સ`ખ્યાતગણા વધારે છે. ‘સુન્નુમ પુત્રી આપ વાર અવત્ત્તત્તા વિસેસાાિ' પર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કાયિકના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક છે, ‘મુન્નુમનિકોયા અન્નત્તા બસ લેગ્ગનુળા' તેના કરતાં સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. ‘સુક્કુમ નિઝોયા પ ત્તવા असंखेનઃશુળ' અને અપર્યાપ્તક સૂક્ષ્મ નિગોના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ નિગેાદ અસ ખ્યાતગણુ વધારે છે. ‘વાયર વળÉશા पज्जत्तगा अनंतगुणा' પર્યાપ્તક માદર વનસ્પતિકાયિક જીવ પર્યાપ્તક સૂક્ષ્મ નિગેાદના કરતાં અનંતગણા વધારે છે. ‘વાયરા પદ્મત્તા વિષેારિયા સામાન્ય ખાદર પર્યાપ્તક, પર્યાપ્તક ખાદર વનસ્પતિકાચિકાના કરતાં વિશેષાધિક છે, ‘વાયર अपज्जत्तगा असंखेज्जगुणा' સામાન્ય પર્યાપ્તકાના કરતાં અપર્યાપ્તક ખાદર વનસ્પતિકાયિક અસ`ખ્યાતગણા વધારે છે. ‘વાયર, અવગ્નત્તા વિયેલારિયા તેના કરતાં ખાદર અપર્યાપ્તક વિશેષાધિક છે.‘વાયરા વિષેસાાિ' બાદર અપર્યાપ્તકાના કરતાં સામાન્ય ખાદર જીવ વિશેષાધિક છે. મુન્નુમ વળ સાચા અન્તત્તના સંવૈજ્ઞમુળ સામાન્ય ખાદર જીવાના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ વનસ્પતિયિક અસંખ્યાતગણા વધારે છે. ‘ત્રવઝત્તા વિસેલા દિયા' તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. ‘સુહુમ વળÆાઢ્યા જખત્તા સલેખનુળા' અપર્યાપ્તક સૂક્ષ્મ જીવાના કરતાં સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તક જીવ સંખ્યાતગણા વધારે છે. ‘મુન્નુમા પદ્મત્તા વિવેત્તાાિ' સૂક્ષ્મ પર્યાપ્તક વનસ્પતિકાયિકાના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. ‘મુન્નુમા વિષેસાાિ’સૂક્ષ્મ પર્યાપ્તઃ જીવાના કરતાં સામાન્ય સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. ॥ સૂ. ૧૩૩ ॥ નિગોદ જીવો કા સ્વરુપ નિરુપણ નિગેદોનું કથન ‘વિજ્ઞાન મને ! નિયોા છત્તા' ઇત્યાદિ ટીકા –ગૌતમસ્વામીએ આ સૂત્ર દ્વારા પ્રભુશ્રીને એવું પૂછેલ છે કે‘વિજ્ઞાળ મતે ! નિોવા પત્તા' હું ભગવન્! નિગેાદ જીવ કેટલા પ્રકારના કહેલામાં આવેલ છે ? અનંત જીવાના જે આધાર હાય તે નિગેાદ અર્થાત્ શરીર કહેવાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કેનોયમા ! તુવિદ્દા નિબોયા વળત્તા હે ગૌતમ! નિગેાદ એ પ્રકારના કહેવામાં આવેલ છે. તું નદ્દા' જેમકે ઝિોયા ય ોિચીવાય' એક નિગેાદ અને ખીજા નિગેાદ જીવેાના આશ્રયસ્થાન રૂપ જે હાય તે નિગેાદ કહેવાય છે. અને જેટલા તેજસ અને કર્મણ ભિન્ન હેાય છે તે નિગેાદ જીવ છે. ‘નિકોચા મંતે ! ઋતિવિહા વળત્તા' હે ભગવન્! નિગેાદ કેટલા પ્રકારના કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘પોયમાં યુવિા વળજ્ઞાત નદ હે ગૌતમ ! નિગેાદ એ પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે-‘મુહુમળિયોચાય જીવાભિગમસૂત્ર ३७७
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy