________________
અંતરનું કથન
ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવુ' પૂછ્યું કે-હે ભગવન્ સામાન્ય ખાદરને કેટલા કાળનુ અંતર હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-અંતર बायरस्स बायरवणस्सइस्स णिओगस्स बायरणिओयरस चउण्ह वि पुढवीकालो નાવ સવેના હોવા' હું ગૌતમ! સામાન્ય ખાદરના ખાદર વનસ્પતિકાયિકના નિગેાદના અને માદર નિગેાદના આ ચારેના અંતરકાળ પૃથ્વીકાળ પ્રમાણના છે. આ પૃથ્વીકાળ પ્રમાણમાં અસ`ખ્યાત ઉત્સર્પિણીયા અને અસંખ્યાત અવસર્પિણીચા સમાઈ જાય છે. તથા કાળની અપેક્ષાથી આ ઉત્સર્પિણીચા અને અવસર્પિણીયા નાવ અસંલેગ્ગા હોવા' યાવત્ અસ ́ખ્યાત લાક પ્રમાણુ થાય છે. સૂક્ષ્મની કાયસ્થિતિનું જે પ્રમાણ છે, એજ ખાદરનું અ ંતર પરિમાણુ છે. કેમકે—સૂમની કાયસ્થિતિનુ એજ પ્રમાણે છે, ‘તેત્તાનું વળસ્તારો, ખાકીના
માદર પૃથ્વીકાયિક વિગેરેનું અંતર પરિમાણુ જઘન્યથી એક અંતર્મુહૂર્તીનુ છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પરિમાણુ છે.-વનસ્પતિકાયનુ અંતર પરિમાણુ અનંતકાળ રૂપ કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે ખાદર અકાયિક અને માદર તેજસ્કાયિકના સૂત્રે કહી લેવા જોઈ એ. સામાન્ય રીતે ખાદર વનસ્પતિકાયિક સૂત્રમાં જઘન્યથી એક અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર કહેવામાં આવેલ છે. આ અસંખ્યાતકાળ પૃથ્વીકાળ પ્રમાણુનું સમજી લેવું. આ પૃથ્વીકાલ અસ`ખ્યાત ઉત્સર્પિણીયા રૂપ અને અસખ્યાત અવસર્પિણીયા રૂપ કહેવામાં આવેલ છે. આ ઉત્સર્પિણીયા અને અવસર્પિ ણીયાં ક્ષેત્રની અપેક્ષાથી અસંખ્યાત લેાક પ્રમાણની હાય છે. પ્રત્યેક ખાદર વનસ્પતિકાયિક સૂત્ર ખાદર પૃથ્વીકાયિક સૂત્રના અંતર કથન પ્રમાણે છે, સામાન્ય રીતે નિગેાદ સૂત્ર સામાન્ય પણાથી ખદર વનસ્પતિકાયના સૂત્રના કથન પ્રમાણે કહી લેવુ. સામાન્ય નિગેાદ સૂત્ર સામાન્ય બાર વનસ્પતિકાયિક સૂત્રના કથન પ્રમાણે અને ખાદર સકાયિક સૂત્ર ખાદર પૃથ્વીકાયિકના સૂત્ર પ્રમાણે સમજી લેવું. ‘ત્ત્વ જ્ઞત્તવાળ વઞસાળ વિ. અંતર' ખાદર પૃથ્વીકાયિકના કથન પ્રમાણે આ બધાજ પર્યાપ્તકાનુ અને અપર્યાપ્તકેનું સામાન્ય ખાદરાનું અને ખદર પૃથિવ્યાક્રિકેનુ અંતર સમજી લેવુ', 'બો વાયરર બોર્ઘાનયોર્ વાચનપ્રો ય જામસંકેનું અંતર' સામાન્યપણાથી ખદર વનસ્પતિકાયિકાનુ સામાન્યપણાથી નિગેાદનું અને માદર નિગેાદાનુ અંતર એસ ખ્યાત કાળનું થાય છે. સેરાળ વળÆવાજો' ખાદર પૃથ્વીકાયિકાનું અંતર વનસ્પતિ કાળ પ્રમાણનુ છે. ૫ સૂ. ૧૩૨ ॥
જીવાભિગમસૂત્ર
૩૬૬