________________
બરાબર એ ઉત્સર્પિણીયા અને અવસર્પિણીયા થઇ જાય છે. પ્રત્યેક ખાદર વનસ્પતિકાયની સ્થિતિ બદર પૃથ્વીકાયિકની જેમ જધન્યથી એક અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી ૭૦ સિત્તેર કાડા કેાડી સાગરની છે. સામાન્ય નિગેાદ જીવની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળની છે. આ અનંત કાળમાં અનંત ઉત્સર્પિણીયા અને અનંત અવસર્પિણીયા થઈ જાય છે. તથા ક્ષેત્રની અપેક્ષાથી અઢી પુદ્ગલ પરાવ થઈ જાય છે. બાદર નિગેાદ જીવની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંતર્મુહૂતના છે. અને ઉત્કૃષ્ટથી ૭૦ સિત્તેર કાડા કેાડી સાગરના છે. માદર ત્રસ કાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટથી સંખ્યાત વષે અધિક એ હજાર સાગરે પમની છે. માદર પર્યાપ્તની કાયસ્થિતિને કાળ જધન્યથી એક અંતમુહૂતના છે. અને ઉત્કૃષ્ટથી પણ એક જ અંતર્મુહૂના છે. આ રીતે
આ દસેની અપર્યાપ્તાવસ્થામાં કાયસ્થિતિના કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એક એક અંતર્મુહૂના છે. પર્યાસાવસ્થામાં આ ૧૦ દસેની કાયસ્થિતિના કાળ આ પ્રમાણે છે.-ખાદર પર્યાપ્તની કાયસ્થિતિના કાળ જઘન્યથી એક અંતર્મુહૂત ના અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમ શત પૃથના છે. તે પછી ખાદર હાવા છતાં પણ પર્યાપ્ત લબ્ધિની યુતિ થઈ જાય છે. પર્યાપ્તક ખાદર પૃથ્વી કાયિકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાત હજાર વર્ષની છે. તે પછી ખાદર પૃથ્વીકાયિક હેાવા છતાં પણ પર્યાપ્ત લબ્ધિની ચ્યુતિ થઇ જાય છે. પર્યાપ્તક અકાયિકની કાયસ્થિતિ પણ એજ પ્રમાણેની છે. પર્યાપ્તક તેજસ્કાયિકની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુ`હૂની છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાત રાત દિવસની છે. પર્યાપ્ત વાયુકાયિકની સામાન્ય ખાદર વનસ્પતિકાયિકની અને પ્રત્યેક માદર વનસ્પતિકાયિકની જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ખાદર પર્યાપ્તક પૃથ્વીકાયિકના સૂત્રમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એજ પ્રમાણેની સામાન્યથી પર્યાપ્તક નિગેાદની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂની છે. ખાદર ત્રસ પર્યાપ્તકની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂતની છે. અને ઉત્કૃષ્ટથી કાંઇક વધારે સાગરાપમ શત પૃથની છે. આ કાયસ્થિતિ નૈરયિકાના તિય ચૈાનિકાના મનુષ્યેાના અને દેવાના ભવેામાં ભ્રમણ કરવાથી મળી જાય છે. એજ પ્રમાણે આ બધાની કાયસ્થિતિના સંગ્રહ કરીને બતાવવાવાળી આ પ્રમાણેની ગાથા છે.
' तहा असंखेज्जाउ० ओहेय बायर तरु अणुबंधो सेसओ वोच्छ' इत्याहि
જીવાભિગમસૂત્ર
૩૬૫