________________
છે, તે જે અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક છે તેએ સૌથી ઓછા છે. તથા જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ પર્યાપ્તક છે તે એના કરતાં સંખ્યાતગણા વધારે છે. એજ પ્રમાણે ખાદર અપર્યાપ્તક પૃથ્વીકાયિકામાં અને બાદર પર્યાપ્તક પૃથ્વીકાયિકામાં સમજી લેવુ. એજ પ્રમાણે ‘સિળં॰' અપ્લાયિકામાં જે અપર્યાપ્તક અાયિક જીવ છે તે તે સૌથી એછા છે. અને જે પર્યાપ્તક અઘ્યાયિક છે તે સંખ્યાતગણા વધારે છે. ‘નાવ વસાા વિ' યાવત્ તેજસ્કાયિક જીવ છે તે સૌથી ઓછા છે. અને જે પર્યાપ્તક તેજસ્કાયિક છે તે સંખ્યાત ગણા વધારે છે. વાયુકાયિકામાં જે અપર્યાપ્તક વાયુકાયિક જીવ છે તે સૌથી ઓછા છે. અને જે પર્યાપ્તક વાયુકાયિક જીવ છે તેએ સંખ્યાતગણા વધારે છે. એજ પ્રમાણે વનસ્પતિકાયિકામાં જે અપર્યાપ્તક વનસ્પતિકાયિક જીવ છે તેઓ સૌથી ઓછા છે. અને પર્યાપ્તક વનસ્પતિકાયિક જીવ છે તે સખ્યાત ગણા વધારે છે. પરંતુ ત્રસકાયિકેામાં એ પ્રમાણે નથી, કેમકે-નવલ્યોવા તત્ત काइया पज्जन्तगा तसकाइया અવનત્તના બસવન્નનુળા' આ સૂત્રપાઠના થન પ્રમાણે પર્યાપ્તક જે ત્રસકાયિક જીવો છે તેએ સૌથી એછા છે. અને અપર્યાપ્તક જે ત્રસકાયિક જીવ છે તેએ અસંખ્યાતગણા વધારે છે. પર્યાપ્ત ત્રસેનું પ્રમાણ પ્રતરમાં રહેલ જેટલા આંગળના અસંખ્યાત ભાગ પ્રમાણુ ખંડ છે એટલા કહેલ છે. સિળ મતે ! પુવિાચાળ નાવતસાચાં વગ્નત્તમ અવગ્નત્તવાન ચ ચરે જ્યરે હિતો ગળાવા છ' હું ભગવન આ પર્યાપ્તાપર્યાંપ્તક પૃથ્વીકાયિા, અષ્ઠાયિકા, તેજસ્કાયિક, વાયુકાયિકા, વનસ્પતિકાયિકા, અને ત્રસકાયિકામાંથી કેણ કાના કરતાં અલ્પ છે? કેણુકાના કરતાં વધારે છે? કાણુ કાની ખરાખર છે? અને કેણુ કાનાથી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ ! ‘સવ્વલ્યોવા તતાથા વજ્ઞત્તા, તેસાચા અન(II સંવગ્નનુળા પર્યાપ્ત ત્રસકાયિક જીવ સૌની ઘેાડા છે. અને અપર્યાપ્તક ત્રસ
જીવાભિગમસૂત્ર
૩૫૫