SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ કાયિક જીવ તેના કરતાં અસંખ્યાતગણા વધારે છે. ‘તેઽાઢ્યા ગવન્દ્રત્તા અસંવેગ્નમુળ' તેના કરતાં જે અપર્યાપ્ત તેજસ્કાયિક જીવ છે. તેએ અસ`ખ્યાત ગણા વધારે છે. તેના કરતાં ‘પુવિધાચા, બાવા, વાકાચા પત્તત્તા વિષેન્નાદિયા જે અપર્યાપ્તક પૃથ્વીકાયિક, અકાયિક અને વાયુકાયિક જીવ છે. તે બધા વિશેષાધિક છે. તેરાયા વગ઼ત્તા સંમેગ્ગમુળા, પુવિભારવાર પત્ત્તત્તા વિશેસાાિ' તેના કરતાં પર્યાપ્તક તેજસ્કાયિક સંખ્યાતગણા વધારે છે, તેના કરતાં જે પર્યાપ્તક પૃથ્વીકાયિક જીવ અકાયિક જીવ અને વાયુકાયિક જીવ છે તે બધા વિશેષાધિક છે. અપર્યાપ્તક તેજસ્કાયિકાને અસંખ્યાતગણા વધારે બતાવવામાં આવેલ છે તેનુ કારણ એવું છે કે તેઓ અસ ખ્યાત લેાકાકાશના પ્રદેશની ખરાખર છે. અને અપર્યાપ્તક પૃથ્વીકાયિક, અષ્ઠાયિક, અને વાયુકાયિકાને જે વિશેષાધિક કહેવામાં આવેલ છે. તે ક્રમશઃ તેમની રાશિ પ્રભૂત પ્રભૂતતર અને પ્રભૂતતમ અસંખ્યાત લેાકાકાશના પ્રદેશ રાશિની ખરાખર કહેલ છે, તેથી તેમ કહેવામાં આવેલ છે. આ શિવાયનું કથન સ્પષ્ટ જ છે. ‘વળ रसइकाइया अपज्जत्तगा अनंतगुणा, सकाइया अपज्जत्तगा विसेसाहिया' पर्याप्त વાયુકાયિકાના કરતાં અપર્યાપ્તક વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે. કેમકે તેનું પ્રમાણ અનંતલાકાકાશના પ્રદેશેાની ખરાખર કહેવામાં આવેલ છે. અપર્યાપ્તક વનસ્પતિકાયિકાના કરતાં અપર્યાપ્તક સકાયિક વિશેષાધિક છે. તેના કરતાં વનસ્પતિકાયિક જીવ સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યા સક સકાયિક વિશેષાધિક છે. સ્થિતિનું કથન— ‘મુન્નુમસળે અંતે ! વેગડ્યું હે ઠરે વળત્ત' હે ભગવન્ સૂક્ષ્મ જીવની કેટલાકાળની સ્થિતિ કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નોયમા’ નદળે ળ બત્તોમુહુર્ત્ત જોસેળ વિ ખંતોનુ ુત્ત' હે ગૌતમાસૂમ જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક અંતર્મુહૂતની કહેવામાં આવેલ છે, પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિનું જે અંતર્મુહૂત છે તે જઘન્ય સ્થિતિના અંતર્મુહૂત થી મોટું હાય છે. વં જ્ઞાવ સુહુમોિયમ્સ' એજ પ્રમાણે સૂક્ષ્મ પૃથ્વીકાયિક, સૂક્ષ્મ અષ્ઠાયિક સૂમ તેજસ્કાયિક, સમ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને નિગેાદ આ બધાની જઘન્ય સ્થિતિ પણ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ એક એક 'તર્મુહૂર્તીની છે. જો અહીયાં એવી શ ́કા કરવામાં આવે કે-જ્યારે સૂક્ષ્મ જે વનસ્પતિકાયિક નિગેાદ રૂપ જ છે. તે પછી તેના માટે સ્વતંત્ર સૂત્ર કહેવાની શી જરૂર છે? તે આ પ્રમાણેની શકા ખરેખર નથી. કેમકે-સૂક્ષ્મવનસ્પતિ જીવ પણાથી વિવક્ષિત કરવામાં આવેલ છે. કહ્યુ પણ છે કે 'गोलाय असंखेज्जा असंखनिगोदो य गोलओभणिओ । एक्aिriमि निगोए अणतजीवा मुणेयव्वा ॥ १ ॥ જીવાભિગમસૂત્ર ૩૫૬
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy