________________
અપર્યાપ્તક વિશેષાધિક છે. તેના કરતાં રૂચિ અપmart વિલાહિરા બે ઈન્દ્રિય અપર્યાપ્તક વિશેષાધિક છે. “જ્ઞિયિ બન્નત્તા બળતા તેના કરતાં એકેદ્રિય અપર્યાપ્તક અનંતગણું વધારે છે, તેના કરતાં ‘ફંચિા કા smત્તા વિશેના વિચ પwત્તા સંવેTI’ સેન્દ્રિય અપર્યાપ્તક જીવ વિશેષાધિક છે. તેના કરતાં એકેન્દ્રિય પર્યાપ્તક જીવ સંખ્યાતગણું વધારે છે. સફુવિચ પૂmત્તા વિસાયિ” તેના કરતાં સેન્દ્રિય પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. અને તેનાથી વિશેષાધિક સેન્દ્રિય છે. આ પ્રમાણે પાંચ પ્રકારના સંસારી જીવેના સંબંધમાં આ નિરૂપણ કરવામાં આવેલ છે. સૂ. ૧૨૭ છે
ચેથી પ્રતિપત્તિ સમાપ્ત છહ પ્રકાર કે સંસારી જીવો કા નિરુપણ
પાંચમી પ્રતિપત્તિનો આરંભ'तत्थणं जे ते एवमाहंसु छव्विहा संसारसमावण्णगा जीवा ते एवमाहंसु' ઇત્યાદિ
ટીકાર્ય–જેમણે આ પાંચમી પ્રતિપત્તિમાં એવું કહ્યું છે, કે-સંસારી જીવે છે પ્રકારના છે. તેમણે આ સંબંધમાં એવું સ્પષ્ટીકરણ કર્યું છે. “R जहा पुढविकाइया, आउक्काइया, तेउ, वाउ, वणस्सइकाइया तसकाइया' पृथिवी કાયિક, અષ્કાયિક, તેજસકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક, આ રીતે આ છ સંસારી જીવે છે.
રે જિં તેં પુવિવારૂયા' હે ભગવન પૃથ્વીકાયિક જીવનું શું સ્વરૂપ છે? અને તેનું લક્ષણ શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે“ચમા ! તુવિજાફ સુવિ Humત્તા હે ગૌતમ! પૃથ્વીકાયિક બે પ્રકારના કહેવામાં આવેલ છે. “ નહા’ જેમકેસુમ પુષિalશુ વાર પુવિજાપુ’ સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક તેમાં સુમપુઢવિવારૂચા સુવિ Homત્તા’ સૂક્ષ્મ પૃથ્વીકાયિક બે પ્રકારના કહેવામાં આવેલ છે. “R = જેમકે-“પૂmત્તર કન્નત્તા પર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વી કાયિક અને અપર્યાપ્તક સૂમ પૃથ્વીકાયિક “વં વાર,વિવારૂયા વિ’ એજ પ્રમાણે બાદર પૃથ્વીકાયિક પણ પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બે પ્રકારના કહેલ છે. “gવં ચરણ મેળ માં તે વા વારૂરૂયાળ ચતુ. છેલ્લા એજ પ્રમાણે આ પ્રકારના ચાર ભેદોવાળા અષ્કાયિક પણ હોય છે. તેજસ્કાયિકાના પણ એજ રીતના ચાર ભેદે છે. વાયુકાયિકના પણ એજ પ્રમાણેના ચાર ભેદ છે. અને વનસ્પતિકાયિક પણ એજ ભેદોવાળા હોય છે. અર્થાત્ સૂમ અને બાદરના ભેદથી એ બધા બબ્બે પ્રકારના હોય છે. તથા તેમના જે સૂક્ષ્મ અને બાદર ભેદ છે. તે બધા પર્યાપ્તક અને અપર્યાપ્તકના ભેદથી બબે ભેદવાળી ફરીથી થઈ જાય છે. આ રીતે સૂમ તેજસ્કાયિક અને બાદર
જીવાભિગમસૂત્ર
3४८