________________
વાળા જીવની ૪૯ ઓગણ પચાસ રાતદિવસની સ્થિતિ કહેવામાં આવેલ છે. આ કથન ઉત્કૃષ્ટની અપેક્ષાથી કહેલ છે તેમ સમજી લેવું તથા તેઈન્દ્રિય જીવની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની કહેવામાં આવેલ છે. “વિચ છબ્બાસા ચારઈદ્રિય વાળા જીવની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્ત ની અને ઉત્કૃષ્ટ રિથતિ ૬ છ માસની કહેલ છે. “ચિરૂ કomi સંતોમુહુરં કોણે તેત્તી સાવિમરું તથા પાંચ ઈન્દ્રિય વાળા જીવની જઘન્યસ્થિતિ એક અંતમુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટરિથતિ ૩૩ તેત્રીસ સાગરોપમની છે. મન્નત્તા રિયાનું વડું વારં ટિ guત્તા' હે ભગવન્! અપર્યાપ્તક એકેન્દ્રિય જીવની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જો મા ! જેનું સંતોrgā ૩ો વિ વંતોમદત્ત' હે ગૌતમ ! અપર્યાપ્તક એક ઈદ્રિય વાળા જીવની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અપેક્ષાથી એક અંતમુહૂર્તની છે, પરંતુ ઉત્કૃષ્ટસ્થિતિનું જે અંતર્મુહૂર્ત છે. તે જઘન્ય સ્થિતિના અંતમુહૂર્તથી કઈક ભિન્ન પ્રકારનું છે. “વું નહિ આજ પ્રમાણેની જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાથી ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌઈન્દ્રિય અને પંચેન્દ્રિય અપર્યાપ્તક જીવની સ્થિતિ છે, “
પત્તા fiવિચા સાવ વંચિંવિચાi gછા' હે ભગવન ! પર્યાપ્તક એકેન્દ્રિયથી લઈને પર્યાપ્તક પંચેન્દ્રિય વાળા જીની સ્થિતિ કેટલા કાળની કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- કદof યંતમુહૂર્ત કોણે વાવીરૂં વાતાશાનારું છે ગૌતમ ! પર્યાપ્ત એકેન્દ્રિયાની જઘન્ય સ્થિતિ તે એક અંતમુહૂર્તની છે. અને ઉત્કૃષ્ટસ્થિતિ એક અંતમુહૂર્ત કમ ૨૨ બાવીસ હજાર વર્ષ ની છે. અહીયાં જે આ હીનતા બતાવવામાં આવેલ છે, તે અપર્યાપ્તક કાળની એક અન્તર્મુહૂર્ત કાળની સ્થિતિ કાળને ઓછા કરીને બતાવવામાં આવેલ છે. 'एवं उक्कोसिया वि ठिई अंतोमुहुत्तोणा सव्वेसिं पज्जत्ताणं कायव्वा' मेकर
જીવાભિગમસૂત્ર
૩૪૦