________________
આ સંબંધમાં એવું કથન છે કે- “તું નહીં વિચા, વેફંરિચા, તેરિચ, જસિંચા, વિવિચ એક ઈન્દ્રિય વાળા જી, બેઈદ્રિય વાળા જી, ત્રણ ઈન્દ્રિય વાળા છે ચારઈન્દ્રિય વાળ છે અને પાંચ ઇન્દ્રિય વાળા છે આ પ્રમાણે આ સંસારી જી પાંચ પ્રકારના છે. જે વિં તે - દિશા હે ભગવન! એક ઈન્દ્રિય વાળા જીવો કેટલા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ મા ! વિચાર સુવિ7 gujત્તા હે ગૌતમ ! એક ઈન્દ્રિય વાળા જી બે પ્રકારના કહયા છે. “તેં ' જેમ કે“જન્મત્તા ચ અપકત્તા ' પર્યાપ્તક અને અપર્યાપ્તક એકેન્દ્રિય “ર્વ જ્ઞાવ વિવિચા સુવિદ્દા પૂજા” એજ પ્રમાણેનું બે પ્રકાર પણું બે ઇન્દ્રિય જીવથી લઈને પાંચ ઇન્દ્રિય વાળા જીના કથન સુધી સમઝવું અર્થાત્ પર્યાપ્તક બે ઈન્દ્રિય અને અપર્યાપ્તક બે ઇન્દ્રિય, પર્યાપ્તક તેઈન્દ્રિય અને અપર્યાપ્તક તેઈન્દ્રિય, પર્યાપ્તક ઇન્દ્રિય અને અપર્યાપ્તક ચૌઈન્દ્રિય, તથા પર્યાપ્તક પંચેન્દ્રિય અને અપર્યાપ્તક પંચેન્દ્રિય આમાં જેમને પર્યાપ્તિ નામકર્મનો ઉદય થાય છે. તેઓ પર્યાપ્તક કહેવાય છે અને જેઓને અપર્યાપ્તિક નામકર્મને ઉદય હોય છે તેઓને અપર્યાપક કહયા છે. “fiવિચR i મંતે ! વફર્ચ વારું છું Tumત્તા હે ભગવન ! એક ઇન્દ્રિય વાળા જીવની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-જોચમા ! Tum ચંતોમgવું ૩ોસેળ વાવીરં વાસસહસારું હે ગૌતમ ! એક ઇન્દ્રિય વાળા જીવની સ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તાની કહેવામાં આવેલ છે અને ઉત્કૃષ્ટથી ૨૨ બાવીસ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. વર્વિચ૦ નgom બતોમદત્ત ૩ો વાર વછરાણું હે ભગવન્ ! બે ઇન્દ્રિય વાળા જીવ નીસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! બેઈદ્રિય વાળા જીવની સ્થિતિ જઘન્યથી એક અંત.
હતની કહેવામાં આવેલ છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષની કહેવામાં આવેલ છે. ‘વં તેડુંચિસ gigo રાહું વિચારું એજ પ્રમાણે ત્રણ ઈન્દ્રિય
જીવાભિગમસૂત્ર
૩૩૯