________________
પ્રમાણે એ ઇંદ્રિયવાળા જીવાની, ત્રણ ઇન્દ્રિયવાળા જીવેાની, ચાર ઇંદ્રિયવાળા જીવાની અને પાંચ ઇન્દ્રિયવાળા જીવાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ પહેલાં સામાન્ય પણાથી બતાવવામાં આવેલ છે. તેમાંથી એક એક પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિનું અંતર્મુહૂત કમ કરવું જોઇએ આ રીતે કમ કરવાંથી એ ઈંદ્રિય પર્યાપ્તક તે. ઇન્દ્રિય પર્યાપ્તક, ચૌઈન્દ્રિય પર્યાપ્તક અને પંચેન્દ્રિય પર્યામક જીવાની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ જાય છે.
કાયસ્થિતિનું કથન–
‘ધ્વનિતિયાળ મંતે ! નિતિત્તિ દારુકો દિવયં ો' હે ભગવન્ ! એક ઇંદ્રિયવાળા જીવાની કાયસ્થિતિ કેટલા પ્રકારની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોયમા ! નળેળ સંતોમુદુત્ત જોતેની વસ્તાજો' હે ગૌતમ ! એક ઇંદ્રિયવાળા જીવની કાયસ્થિતિ જધન્યથી એક અંતર્મુહૂની છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણુની છે. વેચિલ્લન મંતે ! વૈચિત્તિ હ્રાહકો વરિયર હો' હે ભગવન્ ! એ ઇંદ્રિ. ચુવાળા જીવની કાયસ્થિતિ કેટલા કાળની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! નળેળ તોમુદ્રુત્ત જોસેળ સંલગ્ન દાઢ નાવ ચર્નતિ સંવેગ્ગા' હે ગૌતમ! એ ઈદ્રિયવાળા જીવાની કાયસ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂની છે અને ઉત્કૃષ્ટથી સ`ખ્યાત કાલ પ્રમાગુની છે. અર્થાત્ સંખ્યાત હજાર વર્ષોં પ્રમાણુની છે. કહ્યું પણ છે કે‘વિનહિંતિયાળ વાસસŘા સંવેગ્ના આજ પ્રમાણેની કાયસ્થિતિ ત્રણ ઇંદ્રિયવાળા અને ચાર ઈન્દ્રિયવાળા જીવાની પણ છે. ‘વર્જિતિન મંતે ! વર્જિ િત્તિ દો વષ્વિર હો” હે ભગવન્ ! પાંચ ઇંદ્રિયવાળા જીવાની કાયસ્થિતિ કેટલાકાળની કહેલ છે ? ‘નોયમા ! નર્મેળ બતોમુહુર્ત્ત કામેળ સાળોવમનાં સાતિન હું ગૌતમ ! પાંચ ઈંદ્રિયવાળા જીવાની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂત'ની છે. અને ઉત્કૃષ્ટથી કંઇક વધારે એક હજાર સાગરાપમની છે. આ ઉત્કૃષ્ટ
જીવાભિગમસૂત્ર
૩૪૧