________________
પ્રમાણે તિર્યંચોની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની કહેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની કહેવામાં આવેલ છે. દેવેની જઘન્ય સ્થિતિ દસ
જાર વર્ષની કહેલ છે અને ઉત્કૃષ્ટ થી ૩૩ તેત્રીસ સાગરેપમની કહેવામાં આવેલ છે. અને મનુષ્યની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેવામાં આવેલ છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તિર્યંચ અને મનુષ્યોની જે કહેવામાં આવેલ છે તે ગભૂમિ ના તિર્યંચ અને મનુષ્યની અપેક્ષા લઈને કહેવામાં આવેલ છે. એજ વાત આ આગળના સૂત્રપાઠ દ્વારા પ્રગટ કરવામાં આવેલ છે. “સિરિયોનિयाणं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं तिन्नि पलिओवमाइं एवं मणुस्साण वि, देवाणं जहा रइयाणं देवणेरइयाणं जा चेव ठिई सच्चेव संचिद्रणा' व सन નરયિકની જે જીવ સ્થિતિ છે, તેજ તેની સંચિણા-કાયસ્થિતિ છે કેમ કેનેરયિક જીવ ને ઉત્પાત સીધે નરયિકમાં થતું નથી. કેમ કે “નો ને નેણુ વાવડઝરૂ' આ પ્રમાણે સિદ્ધાન્તનું કથન છે. એ જ પ્રમાણે દેવ ચવીને સીધા દેવ પણથી ઉત્પન્ન થતા નથી “તિરિક્ષનોષિત જશુ બંતો મુદુ કરશોળ વરસTો તિયક નિક જીની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્ત ની છે. અને ઉત્કૃષ્ટ થી વનસ્પતિ કાલ પ્રમાણુની છે. “મgણે
મતે ! મજુત્તિ ૪ ચિર હો' હે ભગવન્! મનુષ્યની કાયસ્થિતિ કેટલી છે, “ચમા ! નહomoi મતોમુહુરં ૩ોળે સિનિ પર્સિોવમrછું - જોરિ પુડુત્તમ”ફિચરું હે ગૌતમ! મનુષ્યની કાયસ્થિતિ જઘન્યથી એક અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ થી પૂર્વકેટિ પૃથકત્વ અધિક ત્રણ યમની છે, દેવ અને નારક જીવોમાં કાયસ્થિતિ હોતી નથી. “તિરિઝળચર્સ अंतरं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोपमसयपुहुत्तसाइरेगे' तिययानि જીવને અંતર કાળ અર્થાત્ વિરહ કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્ત ને છે. અને ઉત્કૃષ્ટ થી કંઈક વધારે સાગરેપમશત પૃથકૃત્વ ને છે, “નફરામજુસ વાળ અંતર નહomi દ્વતોમુદુવં કાળું વારૂરૂ નરયિક, મનુષ્ય, અને દેવ તેઓનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂત નું છે અને ઉત્કૃષ્ટ થી
જીવાભિગમસૂત્ર
૩૩૫