________________
વનસ્પતિકાળ પ્રમાણનુ છે. ‘ત્તિ મૈં અંતે ! મેચને નાવ તેવાળય થરે૦' હે ભગવન્ ! આ નૈરિયકા થી લઈ ને દેવા સુધી માં કાણુ કેાના કરતા અલ્પ છે? કેણુ કેાના કરતાં વધારે છે? કાણુ કાની ખરાખર છે? અને કાણુ કેાના થી વિશેષાધિક છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોયમા ! સવ્વવ્યોવા મનુસ્સા મેચા સંવેગ્નનુળા તિયિા અનંતકુળા હું ગૌતમ ! મનુષ્યા સૌથી એછા છે. મનુષ્યા કરતાં નૈયિકે અસખ્યાત ગણા વધારે છે. નૈરિયકાના કરતાં દેવા અસંખ્યાત ગણા વધારે છે. અને દેવાના કરતાં તિક્ અનંતગણુા વધારે છે. આ રીતે આ ચાર પ્રકારના સંસારી જીવા કહેવામાં આવેલ છે અહીયાં કાયસ્થિતિનું તાત્પર્ય એ છે કે- જીવ જે પર્યાયથી મરીને ફરીથી એજ પર્યાયમાં સીધા જઈને જન્મ લે છે. તે અહીયાં તિય ચાની અને મનુષ્ચાની જ કાયસ્થિતિ થાય છે. દેવ અને નારક જીવાની કાયસ્થિતિ થતી નથી તેનું કારણ એ છે કે-દેવ મરીને ફરીથી સીધા દેવ થતા નથી અને નારક મરીને ફરીથી સીધા નારક થતા નથી, તિર્યંચ જીવાની કાયસ્થિતિ જઘન્યથી જે એક અન્તર્મુહૂત'ની કહેવામાં આવેલ છે, તેનુ કારણ એવુ છે કે–તિય ́ચ મરીને ફરીને એક એક અન્તર્મુહૂત સુધી તિર્યંચ પર્યાયમાં રહીને તે પછી ખીજે મનુષ્ય વગેરે ગતિમાં તેના ઉત્પાદ થઇ જાય છે. તથા ઉત્કૃષ્ટથી જે વનસ્પતિ કાલ પ્રમાણુ અહીંયાં કાયસ્થિતિ કહી છે. તે વનસ્પતિકાલ જેટલા ખીજા શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે, એટલેા કાલ લેવામાં આવેલ છે. એટલાકાળ સુધી તે તિર્યંચમાંથી મરીને ફરી ફરીને તિર્યંચ થઈ શકે છે. એટલા કાળમાં કાળની અપેક્ષાથી અનંત ઉત્સર્પિણિયા અને અનન્ત અવસર્પિ`ણિયા સમાપ્ત થઇ જાય છે, ક્ષેત્રની અપેક્ષાએ અનન્તલાક અને અસંખ્યાત પુદ્ગલ પરાવ થઈ જાય છે. એ પુદ્ગલ પરાવત આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણના હાય છે. મનુષ્યની કાયસ્થિતિ જે જઘન્યથી એક અંતર્મુહૂત ની કહેવામાં આવેલ છે. તે તેના પછી તિર્યંચ વિગેરેમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા જે કાયસ્થિતિનેા કાળ અહીંયાં ઉત્કૃષ્ટની અપેક્ષાથી પૂર્વકાટ પૃથ અધિક ત્રણ પલ્યોપમના કહેવામાં આવેલ છે. તે મહાવિદેહ વિગેરેમાં પૂર્વ કાટિના આયુષ્ય વાળા સાત
જીવાભિગમસૂત્ર
339