SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ પ્રાણભૂત આદિ કે પૂર્વોત્પત્તિ કા નિરુપણ 'सोहम्मीसाणेसु णं भंते ! कप्पेसु सव्वपाणा सव्वभूया जाव त्या ટીકાઈ- હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન ! સૌધર્મ અને ઈશાન કપમાં સઘળા પ્રાણ, સઘળા ભૂતે યાવત્ સઘળા સો પૃથ્વીકાયિક પણથી યાવત્ વનસ્પતિકાયિકપણાથી. દેવ પણાથી દેવી પણાથી, અશન, શયન, યાવત્ ભાંડેપકરણ રૂપે ઉત્પન્ન થઈ ચૂકેલ છે? બે ઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચાર ઈદ્રિયવાળા અને પ્રાણ શબ્દથી કહેલ છે. વૃક્ષને ભૂત શબ્દથી કહેલ છે. પંચેન્દ્રિયોને જીવ શબ્દથી કહેવામાં આવેલ છે. અને તેના શિવાય બાકીના જીવને સત્વ શબ્દથી કહેવામાં આવેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “હંતા જોયમા ! મહું એવા ઉત્તવૃત્તો સેરેનું ઘેટુ પર્વ ચેવ” હા ગૌતમ ! સૌધર્મ અને ઇશાન માં સઘળા પ્રાણે, સઘળા ભૂતે સઘળા છે, અને સઘળા સ, અનેકવાર અથવા અનંતવાર પૃથ્વી કાયિક પણાથી દેવ રૂપથી, દેવી રૂપથી અશન, શયન, થાવત્ ભાંડેપકરણ રૂપથી ઉત્પન્ન થઈ ચૂકેલ છે. બાકીના કલ્પિમાં પણ તેઓ આજ પ્રમાણે અનેક વાર અથવા અંત વાર ઉત્પન્ન થઈ ચૂકેલા છે. “નવરં णो चेव णं देवित्ताए जाव गेवेजगा, अणुत्तरोववातिएसु वि एवं, णो चेव णं રેવત્તા વિરાણ” પરંતુ સનકુમાર થી લઈ ને યાવત્ રૈવેયક સુધીના દેવામાં એ સઘળા પ્રાણ, સઘણા ભૂત; સઘળા જીવ, અને સઘળા સત્વે દેવી પણ થી ઉત્પન્ન થયા નથી કેમ કે–અહીયાં તેને ઉત્પાત થતું નથી. વિજય, વિજયન્ત, જ્યન્ત અને અપરાજીત ના દેવામાં એ સઘળા પ્રાણ, ભૂત વિગેરે દેવી પણ થી ઉત્પન્ન થતા નથી. અને અનંત વાર દેવ પણ થી પણ ઉત્પન્ન થતા નથી, કેમ કે અહીયાં જીવો બે વાર થી વધારે વાર ઉત્પન્ન થતા નથી એજ પ્રમાણે સર્વાર્થ સિદ્ધ વિમાન માં પણ પ્રાણાદિક દેવી પણ થી ઉત્પન્ન થતા નથી. તેમજ અનેક વાર દેવ રૂપથી પણ ઉત્પન્ન થતા નથી. કેમ કે અહીયાં એકજવાર ઉત્પાદ થાય છે. અને અહીયાં થી ચવેલા જીવ ને ઉત્પાદ મનુષ્ય ગતિમાં થઈને ત્યાંથી સીધા મેક્ષમાં ગમન કરે છે. તે તેવા’ આ રીતે આ દેના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. - હવે સૂત્રકાર ચાર પ્રકારના જેની સામાન્ય પ્રકારથી જીવ સ્થિતિ, અને કાયસ્થિતિ નું પ્રતિપાદન કરે છે.– ચા મતે ! વતિયે જ રિતી Foor’ હે ભગવદ્ નરયિક જીવેની કેટલી કાલની સ્થિતિ કહેવામાં આવેલ છે ? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જયમાં નgoળે સવારસEHTહું કો તેરી સોવમહું હે ગૌતમ ! નરયિક ની સામાન્યથી જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરેપમની કહેવામાં આવેલ છે, “gયં સર્વે પુછા” એજ જીવાભિગમસૂત્ર ૩૩૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy