________________
પણ વધારે તેમનું તેજ હોય છે. તેઓ સાક્ષાત્ શ્રૃંગારની મતિ જેવીજ હોય છે. તેમને વેષ ઘણોજ ચિત્તાકર્ષક હોય છે. તેઓ પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. “તત્યાં ના વેટ્વિીસરીયા તા.” તેમાં જે દેવિ અલૈક્રિય શરીરવાળી હોય છે, તેઓ ‘આમરણ વસMક્રિયાઓ આભૂષણ અને વસ્ત્ર વિનાની હોય છે અર્થાત્ આભરણ વિગેરેથી પિતાના શરીરની શેભા બનાવતી નથી. પરંતુ તેમના શરીરની શોભા “પત્તિસ્થામાં વિમૂતા પૂTત્તાવો સ્વાભાવિક પ્રકારની હોય છે. એજ તેઓના આભૂષણ છે. “સેતુ રેવા તેવી ઇસ્થિ નવ કરવુ’ સનકુમાર કલ્પથી લઈને અચુત ક૫ સુધીના દેવેનું વર્ણન આજ કથન પ્રમાણે બન્ને પ્રકારની વિભૂષાવાળું છે. અર્થાત્ એકિય શરીરની શોભા સ્વાભાવિકી છે અને વૈકિય શરીરની શોભા આભૂષણ અલંકાર વિગેરે દ્વારા કરવામાં આવેલ હોય છે. દેવિયેના શારીરિક શેભાનું સૂત્ર-કથન અહીંયાં કહેવાનું નથી. કેમકે–બીજા સ્વર્ગની આગળ દેવિ ઉત્પન્ન થતી નથી. તેથીજ સનતકુમાર વિગેરે કલામાં દેવિયેના સંબંધમાં શારીરિક શેભાનુ વર્ણન કરવાવાળા સૂત્ર કહેવાનો નિષેધ કહેલ છે. જે તેવા રિસા વિચૂસવા GUત્તા” હે ભગવદ્ કૈવેયક દેવે કેવા પ્રકારની વિભૂષાથી વિભૂષિત કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! તે દે અમાવસ ”િ પેતાના શરીરની રોભા આભૂષણે વિગેરે દ્વારા બનાવતા નથી કેમકે તેઓ આભરણાદિથી રહિત હોય છે. તેથી તેમના શરીરની શોભા સ્વાભાવિકી જ હોય છે. અહીયાં તેમના શરીર એકજ ભવધારણીય જ હોય છે. “gવે તેવી વયિ માળિધું અહીંયાં પણ દેવિયેની શારીરિક શોભા સંબંધી સૂત્ર કહેવામાં આવેલ નથી. કેમકે ગ્રેવેયક કપમાં દેવિ હતી નથી. “ઘઉં અનુત્તરોવવાયા વિ’ અનુત્તર વિમાન વાસી દેવેને પણ એક ભવધારણીય શરીર જ હોય છે. તેથી તેઓ પણ પ્રવેયક દેવેની જેમ પિતાના શરીરની શોભા આભૂષણ વિગેરે દ્વારા કરતા નથી. પરંતુ તેમને એ શરીરની શોભા સ્વાભાવિક જ હોય છે. અહીં પણ દેવિ છેતી નથી. “વોદમી, છે તેવા રિસા #ામમો પદાજુદમયમા વિ” હે ભગવદ્ સૌધર્મ અને ઈશાન ક૫માં કેવા પ્રકારના કામનો અર્થાત્ શબ્દાદિ વિષને અનુભવ કહેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોય ! ફટા, સા રૂા જવા જાવ સા’ હે ગૌતમ ! સૌધર્મ અને ઇશાનકલ્પના દેવે ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ, ઈષ્ટ ગંધ; ઈષ્ટ રસ, અને ઈષ્ટ સ્પર્શીને અનુભવ કરતાં રહે છે. “g નાવ જ્ઞ’ એ રીતનું આ કામગ સંબંધી કથન રૈવેયક વાસી દેના કથન પર્યન્ત સમજી લેવું. “અનુત્તરોવવાયા મજુત્તા સદ્દા નાવ મઘુત્તર વાવઅનુત્તરપપાતિક જે દેવો છે તેઓ અનુત્તર શબ્દોનો યાવત્ અનુત્તરસ્પર્શેના–સર્વથી વિશેષ પ્રકારના શબ્દાદિ વિષયોને અનુભવ કરતા રહે છે. જીવાભિગમસૂત્રા
(૩૩૧