________________
શાન્ત હોય છે. તેથી તેઓ તે પ્રમાણે કરતા નથી. તથા ભવિષ્યમાં તેમ કરશે નહીં તેમજ ભૂતકાળમાં પણ તેઓએ તે પ્રમાણે ક્યારેય કરેલ નથી. 'सोहम्मीसाण देवा केरिसयं सायासोक्खं पच्चणुच्भवमाणा विहरति'हे भगवन् । સૌધર્મ અને ઈશાન કલ્પના દેવ કેવા પ્રકારની શાતા યુક્ત સુખને ઉપ
ગ કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- મા! મg || સા जाव मणुण्णा फासा जाव गेविज्जा अणुत्तरोववाइया अणुत्तरा सदा जाव फासा' હે ગૌતમ ! સૌધર્મ અને ઇશાન ક૯૫ના દેવે મનેઝ શબ્દ જન્ય યાવત મનેઝ સ્પર્શથી પ્રાપ્ત થયેલ સુખોને અનુભવ કરે છે. આ પ્રમાણેને આ સુખાનુભવ રૈવેયક સુધીના દેવેને હેય છે. એને જે અનુત્તરોપપાતિક દેવે છે. તેઓ અનુત્તર શબ્દથી થવાવાળા એને એનુત્તર પશથી થવાવાળા સુખને અનુભવ કરે છે. “સાશ્મીસાસુ વાળ રિસરૂઢી પત્તા; Fr! દિસૂઢિચા મનુરૂચા નાર મહાનુમા રૂઢીu guwત્તા' હે ભગવનું સૌધર્મ અને ઇશાન કલ્પના દેવાની અદ્ધિ કેવી કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! સૌધર્મ અને ઈશાન કલ્પના દેવેની અદ્ધિ ઘણી મોટી કહેવામાં આવેલ છે. તેથી તેઓ મહા ત્રિદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, યાવતું મહાપ્રભાવવાળા હોય છે. “કાવ કરશો એજ પ્રમાણે મહા અદ્ધિ વિગેરે વિશેષણો વાળા સનકુમાર દેવેથી લઈને અમ્રુત ક૯૫ સુધીના દે હોય છે. જેનyત્તરાવ સળે મહિઢિયા તાવ સંવે માલુમા ગરા નવ કમિદં તે રેવાળા guત્તા સમજાનો’ શૈવેયક દેવોથી લઈને અનુત્તર વિમાન સુધીના દેવો પણ મહદ્ધિક યાવત્ મહાપ્રભાવવાળા હોય છે. અને એ બધા ઈન્દ્ર વિનાના હોય છે. અને પોતે જ એક એકની સંખ્યામાં ઈન્દ્ર હોય છે. તેમનો બીજો કોઈ ઈન્દ્ર હોય અને તે તેમના પર શાસન કરે એવા તેઓ હેતા નથી. એ સૂ. ૧૨૩ છે
“સોમૈસા તેવા રિસા વિચૂસાઇ guત્ત' ઈત્યાદિ
ટીકાર્ય—હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-હે ભગવન ! સૌધર્મ અને ઈશાન દેના શરીર વિભૂષાથી કેવા લાગે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે- “જયમાં | સુવિદા જુત્તા હે ગૌતમ ! તેમના શરીર બે પ્રકારના હોય છે. “સં ગદા' જેમકે ત્રિચક્રીય વેરૂબ્રિસરા એક વક્રિય શરીર અને બીજુ અલૈક્રિય શરીર “તત્થ i તે વેટિવ સરી ते हारविराइयवच्छा जाव दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा जाव पडिरूवा'
જીવાભિગમસૂત્ર
૩૨૯