________________
વાળે છે. અને બાકીના ચાર વિમાન અસંખ્યાત હજાર જનની લંબાઈ પહોળાઈ વાળા છે. અહીંયાં સંખ્યાત હજાર રોજનના વિસ્તારવાળા વિમાન એક લાખ એજનની લંબાઈ પહેળાઈ વાળા છે. અને તેને પરિક્ષેપ ત્રણ લાખ સોળ હજાર બસે સત્યાવીસ જન તથા ૨૮ એડવાવીસ ધનુષ ૧૩ સાડા તેર આંગળનો છે. અને જે અસંખ્યાત હજાર યોજનના વિસ્તારવાળા વિમાન છે. તેને પરિક્ષેપ પણ અસંખ્યાત હજાર યોજન જ છે. “સોશ્મીર, પં મંતે! વિમાના તિવM quત્તા” હે ભગવન્! સૌધર્મ અને ઈશાન ક૫માં જે વિમાને છે. તે કેટલા વર્ણવાળા કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે બોયમાપંચવUTT ” હે ગૌતમ! સૌધર્મ ઈશાનના વિમાન પાંચ વર્ણો વાળા કહેવામાં આવેલ છે. “ ” જેમકે–વ્હિા ” કૃષ્ણ વર્ણવાળા પણ કહેવામાં આવેલ છે. નીલ વર્ણવાળા પણ કહેવામાં આવેલ છે. લાલવર્ણન પણ કહેવામાં આવેલ છે. હારિદ્ર-પીળા વર્ણના પણ કહેવામાં આવેલા છે. અને શ્વેત વર્ણના પણ કહેવામાં આવેલ છે. “
સમાર મહેંરેસ વUOT’ સનકુમાર અને મહેન્દ્ર કપના વિમાન ચાર વર્ણવાળા કહેવામાં આવેલ છે. જેમકે નીલવર્ણ વાળા પણ હોય છે. યાવત્ શુકલવર્ણ વાળા પણ હોય છે. અહીંયાં કૃષ્ણ વર્ણ વાળા વિમાન હોતા નથી. “હંમોચ×તણું વિ રિવાજા બ્રહ્મલેક અને લાન્તક એ કપિમાં વિમાન “વિUT' ત્રણ વર્ણ વાળા કહેવામાં આવેલા છે, અને એ “ઢોદિયા જાવ સુવિ ’ લાલ વણથી લઈને સફેદ વર્ણ સુધીના વર્ષો વાળા હોય છે. “મદાસુ સસલું સુવઇના” મહા શુક અને સહસાર કલ્પના વિમાન હારિદ્ર-પીળા અને સફેદ આ બે વર્સોવાળા હોય છે. “પાગચાળવુng સુદ્મિા ” આનત, પ્રાણત, આરણ અને અય્યત આ કપમાંના વિમાન કેવળ એક સફેદ વર્ણવાળા જ હોય છે. અને વિમળા” ગ્રેવેયકના વિમાને સફેદ વર્ણ વાળા હોય છે. “જુત્તાવારૂચ વિમાને પરમ િવ પત્તા’ અનુત્તરપપાતિક દેવના વિમાને પરમ શુકલ વર્ણ વાળા હોય છે. કહ્યું પણ છે.
'सोहम्मि पंच वष्णा एक्कगहीणा उ जा सहस्सारे ।
दो दो तुल्ला कप्पा तेण पर पुंडरीयाणं ॥ १ ॥
આ ગાથાને અર્થ ઉપર કહ્યા પ્રમાણે છે. અહીંયાં પુંડરીક શબ્દને અર્થ શુકલ અને પરમ શુકલ એ પ્રમાણે છે.
વિમાનની પ્રભાનું કથન 'सोहम्मीसाणेसु णं भते ! कप्पेसु विमाणा केरिसया पभाए पण्णत्ता' इवे ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે–હે ભગવન! સૌધર્મ અને ઈશાન નામના કપમાં જે વિમાને છે. તેની પ્રભા કેવી કહેલ છે? આ પ્રશ્નના
જીવાભિગમસૂત્ર
૩૧૫