SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાણત. આરણુ, અચ્યુત, આ બધા કામાં પણ વિમાને બબ્બે પ્રકારના હાય છે. અને આ બધાનુ વર્ણન જેમ પહેલા તેના સંબંધમાં કરવામા આવેલ છે, એજ પ્રમાણે છે. પરંતુ અનુત્તરોવવાવમાળા દુવિજ્ઞાપાત્તા' અનુત્તરાપપાતિક દેવાના જે વિમાને છે તે એ પ્રકારના કહેવામાં આવેલ છે. તું ના’ તેએ પ્રમાણે છે. ‘અંગવિટ્રાય બાહિયાપવિદ્યાચ’અંગ પ્રવિષ્ટ અને આવલિકા પ્રવિષ્ટ સઁસ્થ ળ ને સે બાચિયા વિદ્યા તે દુવિદ્દા પછળત્તા' તેમાં જે આવલિકા પ્રવિષ્ટ વિમાન છે. તે વિમાન એ પ્રકારના છે. વઢેચ તંસાય’ એક વૃત્ત અને બીજા ત્ર્યસ્ર તેમાં જે સર્વો સિદ્ધ વિમાન છે તે વૃત્ત-ગાળ છે. અને બાકીના ચાર યંસ છે. કહ્યું પણ છે કે--ાં વટ્ટે તંતા વરાય અનુત્તર વિમાળા' હવે આયામ વિષ્ફભ અને પરિમાણુનુ કથન કરવામાં આવે છે. 'सोहम्मीसाणेसु णं भंते! कप्पेसु विमाणा केवइयं आयामविक्खंभेणं पण्णत्ता' डे સૌધમ અને ઈશાન કલ્પમાં વિમાનેા કેટલા લાંબાં અને પહેાળા છે? ભગવત્ અને વયં વિશ્લેવેન વળત્તા' કેટલા પરિક્ષેપવાળા કહેવામાં આવેલા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-શોચમા ! યુવિા વત્ત' હે ગૌતમ ! સૌધ અને ઈશાન કલ્પમાં વિમાના બે પ્રકારના કહેવામાં આવેલા છે. ‘તું લજ્જા' જે આ પ્રમાણે છે.-સંઘે વિસ્થદાચ અસંવૈજ્ઞવિધવાય' એક સખ્યાત વિસ્તારવાળા અને બીજા અસંખ્યાત વિસ્તારવાળા ના નરના તફા નાવ અનુત્તરોવવાઢ્યા સંઘ વિદ્યાચત્તવ વિદ્યાચ' આ સંબંધમાં નારકોના પ્રકરણમાં જે પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન યાવત્ અનુત્તરાપપાતિક વિમાન સુખ્યાત વિસ્તારવાળા અને અસખ્યાત વિસ્તાર વાળા હેાય છે. એટલા સુધીનું કથન કહી લેવુ' જોઈએ. ‘તસ્થળ કે સે संखेज्जबित्थडे से जंबुद्दीवप्पमाणे, असंखेज्जवित्थडा असंखेज्जाई जोयणाई जाव વિષયેળ વળત્તા' તેમાં જે વિમાન સખ્યાત વિસ્તારવાળા છે અર્થાત્ સંખ્યાત હજાર યોજનના વિસ્તારવાળા છે.-તે જ ખૂદ્વીપની ખરેખર છે. અને તેની પરિધિ અસ ંખ્યાત હજાર ચેાજનની કહેવામાં આવેલ છે. અને જે વિમાન અસ ખ્યાત વિસ્તારવાળા છે; અર્થાત્ અસ ખ્યાત હજાર ાજનના વિસ્તાર વાળા છે. તેની પરિધિ પણ અસંખ્યાત હજાર યેાજનની છે. આ કથનનુ તાત્પય એ છે કે જે વિમાને સખ્યાત હજાર યોજનની લંબાઈ પહેાળાઈ વાળા છે, તેની પરિધિ અસખ્યાત હજાર યે।જનની છે. અને જે વિમાન અસંખ્યાત હજાર યોજનની લંબાઈ પહેાળાઈ વાળા છે તેની પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. આ પ્રમાણેનું આ કથન નવત્રૈવેયક વિમાના સુધીજ કહી લેવું જોઇએ. તે પછીના વિમાના સુધી નહીં કેમકે-અનુત્તર વિમાનેમાં સર્વાં સિદ્ધ વિમાન સખ્યાત હજાર યોજનની લંબાઈ પહેાળાઈ જીવાભિગમસૂત્ર ૩૧૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy