________________
બહુમધ દેશભાગમાં “ૉચ પૉર્થ’ અલગ અલગ “મળિઢિયા પુરાત્તા’ મણિપીઠિકાઓ કહેલ છે. “Rાવ્યો જે મનિષેઢિચાબો ગોવૉ માલામવિકર્વમેળે એ મણિપીઠિકાએની લંબાઈ અને પહોળાઈ એક જનની છે. અને “સદ્ધચ વાળે અને તેની મેટાઈ અર્ધા જનની છે. “નવરચનામ ગાઢ gવા એ બધી મણિપીઠિકાઓ સર્વ પ્રકારથી રત્નમય છે. યાવત્ પ્રતિરૂપ વિગેરે વિશેષણે વાળી છે. એ બધાજ પદોની વ્યાખ્યા પહેલા કહેવાઈ ગયેલ છે. તેવિ i મણિવહિવાળ વવરિ એ મણિ પીઠિકાઓની ઉપર ચિં દરેક મણિ પીઠિકામાં “વીદાસને પુનત્તે’ એક ૨ સિંહાસને કહ્યા છે. અહિં જે સીદાસળાનું મેગાવે વળાવા પૂomજે તે સિંહાસને સંબંધી વર્ણન આ રીતે છે. “i તવબિઝનમાં ચઢાવાયા તે સિંહાસના પાયાઓને જે નીચેનો ભાગ છે, તે તપનીય સેનાને બનાવેલ છે. “રજ્ઞતમા સીer’ એ સિંહાસનની ઉપર નીચેના ભાગમાં જે સિંહોના ચિત્ર ચિત્રેલા છે તે ચાંદીના બનેલા છે. “સોવણિયા પાવા” સેનાના એના પાયા બનેલા છે. “શાળામળમારું પયપદારૂં એના પાદપીઠે પગ રાખવાના પીઠે અનેક પ્રકારના મણિયાના બનેલા છે. “Hવૂળમારું જાત્તારું એ સિંહાસનના જે કલેવરો છે તે જંબૂનદ નામના સુવર્ણ વિશેષના બનેલા છે. વડ્ડમડ્ડગંધી’ એ સિંહાસનના કલેવરોની જે સંધિ છે અર્થાત્ સિંહાસનને સાંધાને ભાગ છે તે વજરત્નનો બનેલો છે. એટલે કે સાંધાની જે દરાર–તડો છે તે વજીરત્નથી પૂરવામાં આવેલ છે. “શાળામળિg વેર એને મધ્ય ભાગ અનેક પ્રકારના મણિને બનેલ છે. તે i સીજ્ઞાસા હામિય રૂમ રાવ પરમાત્મત્તિરિત્તા એ સિંહાસન ઈહામૃગ વાઘ વૃષભ યાવત્ તુરગ નર મકર -મઘર વ્યાલ–સર્પ કિનર રૂરૂ સરભ ચમાર કુંજર વનલતા અને પદ્મલતા એની રચનાઓથી ચિત્રેલા છે. સમાજના વય વિવિહું મળિયાવાયવીકા’ એ સિંહાસનના જે પાદપીઠ છે તે પ્રધાનમાં પણ પ્રધાન એવા અનેક પ્રકારના ચન્દ્રકાંત મણિ વિગેરે મણિથી અને કર્કેતન વિગેરે મણિયેથી બનેલા છે. “અરજીરા મિમધૂરા નવતાસંસ્ટિવલીયર પરચુક્યુમરામાં તે પ્રત્યેક પાપીઠની ઉપર કમળ આચ્છાદન વસ્ત્ર પાથરવામાં આવેલ છે. અને દરેક મેટા સિંહાસનોના આચ્છાદન વસ્ત્રોની નીચે એવી ગાદી રાખવામાં આવેલ છે કે જેની અંદર નમેલા અગ્રભાગવાળા અને નવીન ત્વચા-છાલવાળા કોમળ તૃણો ભરવામાં આવેલ હોય અને એ કારણથી ઘણીજ સુંદર-—કોમલ જણાય છે. આ સૂત્રમાં વિશેષણોને પૂર્વાપર નિપાત પ્રાકૃત હોવાથી થયેલ છે. એ દરેક સિંહાસનની ઉપર જે આચ્છાદન વસ્ત્ર ઓછાડવામાં આવેલ છે. એ ઓછાડની ઉપર પણ એક બીજી વસ્ત્ર કે જે ‘વચિરણોમહુછાળા’ ઉપચિત જેના પર અનેક
જીવાભિગમસૂત્ર