________________
તેમાં પાંચ વિમાનાવત’સકે છે. તે આ પ્રમાણે સમજવા જેમકે-પૂર્વ દિશામાં અંકાવત...સક છે. દક્ષિણ દિશામાં સ્ફટિકાવતસક છે. પશ્ચિમ દિશામાં રજતા વત'સક છે. અને ઉત્તર દિશામાં જાતરૂપાવત ́સક છે. અને વચમાં સનન્કુમારાવત...સક છે. આ સનત્કુમાર કલ્પમાં અગ્રમહિષિયાનુ કથન કહેવામાં આવેલ નથી કેમકે–અહીયાં પરિગ્રહીત દૈવિયેાના અસદ્ભાવ છે. સનત્કુમાર કલ્પમાં સનમારાવત’સક વિમાનમાં સુધર્મા સભામાં સનત્કુમાર નામના સિંહાસનની ઉપર બિરાજેલા એ સનસ્કુમાર દેવ ૧૨ બાર લાખ વિમાનાવાનુ ૧૨ ખાર હજાર સામાનિક ધ્રુવે વિગેરેનું અધિપતિ પણું અને પૌરપત્ય કરતા થકા યાવત્ પોતાના સમયને વીતાવતા રહે છે. વિગેરે પ્રકારથી સઘળું કથક શકના પ્રકરણના કથન પ્રમાણે અહીંયાં પણ તેએની ત્રણ પરિષદા છે. અને તેના નામેા પણ સમિતા, ચંડા અને જાતા એ પ્રમાણે છે. ‘નવરશ્મિ'તરિયા રિસાઇ અર ફેવલાદ્દશ્મીત્રો ત્તાસો' અહીંની આભ્યન્તર પરિષદાના જે દેવે છે તેમની સ ંખ્યા આઠ હજારની છે. ‘મજ્ઞિમિયાજી પરિસાઇ ન રેવ સાહસ્તીઓ Fળત્તાલો' મધ્યમ પરિષદાના દેવાની સંખ્યા દસ હજારની છે. વિિરયા વરસાદ્ વાસ ફેત્ર સાક્ષીબો વળત્તાલો' ખાદ્ય પરિષદ્યાના દેવેાની સખ્યા ૧૨ ખાર હજારની છે. અમિરિયા સાથેવાળ તિી બદ્ધ પંચમાર્ સાગરોવમારૂં વત્તરિ હિગોવમારૂં વળત્તારૂ' આભ્યંતર પરિષદ્યાના દેવાની સ્થિતિ જા સાડા ચાર સાગરોપમ અને પાંચ પત્યેાપમની છે, ‘િિમયા પરિમાણ અદ્ર પંચમારૂં સાજોવમારૂં પત્તારિહિબોવમારૂં હિતી પળત્તા' મધ્યમ પરિષદાના ધ્રુવેની સ્થિતિ ૪ા સાડા ચાર સાગર।પમ અને ચાર પળ્યેાપમની છે, 'बाहिरिया परिसाए अद्धपंचमाई सागरोवमाई तिष्णि पलिओ माई ठिती पण्णत्ता' બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ ૪ા સાડા ચાર સાગરોપમ અને ત્રણ પત્યેપમની કહેલ છે. ‘ઠ્ઠો સો ચેવ' આ બધાનું કાર્ય પહેલાના કથન પ્રમાણ सम' ' एवं माहिंदस्स वि तहेव तओ परिसाओ णवरं अभितरियाए परिसाए છે તેવસાદ્સ્ત્રીઓ છાત્તાત્રો' એજ પ્રમાણે માહેન્દ્ર દેવેન્દ્રના સબોંધમાં પણ કથન સમજી લેવું, અહીંયા પણ પૂર્વોક્ત નામેા વાળી ત્રણ પરિષદાએ કહેવામાં આવેલ છે. આભ્યન્તર પરિષદ્યામાં ‘Ø ફેવ સાહસ્સીબો પળત્તાત્રો' છ હજાર દેવે છે. ‘મજ્ઞિમિયા વિરસા બટ્ટુ રેવસાક્ષ્મીબો વળત્તાલો' મધ્યમાં પરિષદામાં આઠ હજાર દેવા છે. અને વાિિરયા સ રેવસાહણીબો વળત્તાઓ' બાહ્ય પરિષદામાં ૧૦ દસ હજાર દેવા છે. રૂિં લેવાળ દિમ તરિયા વસા બદ્ધ પંચમારૂં સાગરોનમાફ. સત્ત જિબોવમારૂ' આભ્યન્તર પરિષદાના દેવાની સ્થિતિ જા સાડા ચાર સાગરોપમ અને સાત પચૈાપની છે. ‘નમિયા રિસાણ પંચ સરોવમા છચ્ચ હિકોમારૂ' મધ્યમ પરિષદાના દેવાની સ્થિતિ પાંચ સાગરોપમ અને છ પત્યેાપમની છે, ‘બારિયા રિશ્તાર્ બન્નેં પંચમાર્ જીવાભિગમસૂત્ર
303