SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નાિિરયા ઉદ્દસ રેવ સાદુરસીલો બાહ્ય પરિષદામાં ૧૪ ચૌદ હજાર દેવે કહેલા છે. તેવીળું પુછા' હે ભગવન્! આ આત્યંતર, મધ્ય અને બાહ્યા પરિષદામાં કેટલી દેવિ કહેવામાં આવેલ છે? “દિમતરિચા ના તેવીસા પUત્તા આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે–હે ગૌતમ ! આભ્યન્તર પરિપદામાં ૯૦૦ નવસે દેવિ કહેલ છે. “મિચાણ રિસાણ બp સેવી રહ્યા QUOT’ મધ્યમ પરિષદામાં આઠસે દેવિ કહેવામાં આવેલ છે. “વારિરિવા રિસા સત્ત વીચા પત્તા” બાહ્ય પરિષદમાં ૭૦૦ સાત દેવિ કહેવામાં આવેલ છે. કહેવાનું વિતી વUત્તા હે ભગવન્! આ પરિષદામાના દેવેની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! “અભિંતરિચાર રસ વાળું સત્ત ગોવમારૂં કિતી TUત્તા ઇશાન દેવની આભ્યન્તરા પરિષદામાંના દેવેની સ્થિતિ સાત પત્યેમિની કહેવામાં આવેલ છે. “ડિમચાણ છે પઢિોરમહું વાર્દાિરિજા પંચ શિવમારું હિત ઘણા” મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ છે પાપમની કહેવામાં આવેલ છે. અને બાહ્ય પરિષદાના દેવેની સ્થિતિ પાંચ પલ્યોપમની કહેલ છે. “રેવીળું પુછ” હે ભગવન ! ઈશાન દેવેન્દ્રના વિમાનમાં દેવિયેની સ્થિતિ કેટલી કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે 'अभितरियाए साइरेगाई पंच पलिओवमाई मज्झिमियाए परिसाए चत्तारि पलिओवमाइं ठिती पण्णत्ता बाहिरियाए परिसाए तिणि पलिओवमाई ठिई पण्णत्ता' ગૌતમ ! આભ્યન્તર પરિષદાની દેવિયેની સ્થિતિ પાંચ પપમની કહે વામાં આવેલ છે. મધ્યમ પરિષદાની દેવિયેની સ્થિતિ ચાર મિની કહેવામાં આવેલ છે. અને બાહ્ય પરિષદાની દેવિયેની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેવામાં આવેલ છે. “વો તદેવ માનવો’ આ શિવાયનું બાકીનું સઘળું કથન સૌધર્મ પ્રકરણમાં કહ્યા પ્રમાણેનું જ સમજી લેવું. “ સમજા પુછા' હે ભગવદ્ સનકુમારોના વિમાને કયાં આવેલા છે? અને એ સનહુમાર દેવ કયાં રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “તદેવ ઠા પામેળ સાવ સળવુમાસ્ત તો પરિણામો સમતારૂ તહેવ” પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં ભવનવાસી દેના ગામના કથન પ્રમાણે સનસ્કુમારોના સંબંધમાંનું કથન સમજી લેવું. તે આ પ્રમાણે-સીધર્મ કલપની ઉપર સપક્ષ સપ્રતિ દિશાઓમાં–પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં અને વિદિશાઓમાં યાવત્ અનેક કોડા કોડી યજન સુધી દૂર જવાથી પૂર્વ પશ્ચિમ સુધી લાંબુ અને ઉત્તર દક્ષિણ સુધી પહેલું વિગેરે વિશેષણવાળું સનકુમાર નામનું એક ક૯પ છે. તેમાં સનકુમાર દેવના ૧૨ બાર લાખ વિમાને છે. જીવાભિગમસૂત્ર ૩૦૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy