SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ છે, ધ્રુવીન ફેિ' દૈવિયાની સ્થિતિ આ પ્રમાણે છે—‘મિંતરિયા નરસાણ તેથી ત્તિન્તિ હિબોવમારૂં ર્ફેિ પન્નત્તા' આભ્યતર પરિષદાની દૈવિયેાની સ્થિતિ ત્રણ પચેપમની છે. ‘કિમિયા યુનિવોિષમારૂં ર્ફેિ પન્નત્તા' મધ્યમ પરિષદાની દેવિચેની સ્થિતિ એ પલ્યાપમની કહેવામાં આવેલ છે. વાિિરયાણ પરિતાપ હાં હિબોવમં ર્ફેિ વળત્તા' ખાદ્ય પરિષદાની દૈવિયાની સ્થિતિ એક પલ્યાપમની છે. ‘અટ્ટો સો ચેત્રના મવળવાસી” ભવન પતિયાના કથન પ્રમાણે જ બાકીનું તમામ કથન અહીંયાં કહી લેવુ' જોઈએ. નિં અંતે ! શાળાનું દેવાળું વિમાળ પત્તા હે ભગવન્ ! ઈશાન દેવાના વિમાના કયાં કહેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-તહેવ સવ્વ નાવ ફેફ્સાળે હૈં કૃષિ વરાયા નાવ વિર' હે ગૌતમ ! આ વિષયમાં સઘળું કથન સૌધર્માંના કથન પ્રમાણે જ સમજવું. પરંતુ અહીંયાં એ કથન કરતાં એટલું જ અંતર છે. કે-રત્નપ્રભા પૃથ્વીના રૂચક થી ઉપલક્ષિત ખડુસમરમણીય ભૂમિભાગની ઉપર ઉચે ચંદ્ર સૂર્ય વગેરેને એળંગીને મેરૂની ઉત્તર દિશામાં ઈશાન દેવાના ૨૮ અઠયાવીસ લાખ વિમાનાવાસે કહેવામાં આવેલા છે. તથા પાંચ વિમાનાવત'સક કહેલા છે. તે પૈકી અંકાવત...સક પૂર્વ દિશામાં છે. સ્ફટિકાવત ́સક દક્ષિણ દિશામાં રજતાવત...સક પશ્ચિમ દિશામાં જાત રૂપાવત’સક ઉત્તર દિશામાં તથા મધ્યમાં ઇશાનાવત...સક છે. એ ખધા વિમાના સર્વાત્મના રત્નમય છે, યાવપ્રતિરૂપ છે. તેમાં ઈશાન દેવ રહે છે. તેમનું મુખ મંડલ કુંડળાની કાંતિથી સદા ઉદ્યોતિત રહે છે. યાવત્ અ દિવ્ય વર્ણ, ગ ંધ, સ્પ અને સસ્થાનથી દસે દિશાઓને ઉદ્યોતિત કરતા થકા પાત પેાતાના સામાનિક દેવા અને દૈવિયાનું અધિપતિ પણ ભતૃત્વ કરતા થકા દિવ્ય એવા ભાગેાપભાગાને ભાગવતા રહે છે. આ શિવાય ખાકીનું તમામ કથન આના સંબંધનું સૌધર્મ પ્રકરણના કથન પ્રમાણે જ છે. ‘ડ્વાનસ હું અંતે ! ફેમિંન્ન તેવરનો કૃતિ પરિસાબો વળત્તાબો' હે ભગવન્ દેવેન્દ્ર દેવરાજ ઇશાનની કેટલી પરિષદાએ કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે--નોયમા ! તો રિસાબો વળત્તાબો' હે ગૌતમ ! ત્રણ પરિષદા કહેવામાં આવેલ છે. ‘તું ના' જે આ પ્રમાણે છે.--મિતા, ચંડા જ્ઞાતા તહેવ સવ્વ સમિતા ચડા અને જાતા આ સંબંધી વિશેષ કથન શક્રેન્દ્રના પ્રકરણમાં જે પ્રમાણે છે, તેજ પ્રમાણેનું તે કથન અહિંયા પણ કહી લેવું જોઇએ, આભ્યન્તર પરિષદાનુ નામ મિતા છે. ‘તદ્દે સચ્ચે’ ઇત્યાદિ સઘળું કથન પહેલાના કથન પ્રમાણે જ છે ‘નવર મિચિાણ રિસાઇ ટ્રસ રેવ સાદસીબો પત્તાબો આભ્યન્તર પરિષદામાં અહીંયાં દસ હજાર દેવે કહેવામાં આવેલ છે. ‘મિયાણ રિસાણ વારસ રેવસાહસ્સીલો' મધ્ય પરિષદામાં ૧૨ બાર હજાર દેવા કહેલા છે. જીવાભિગમસૂત્ર ૩૦૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy