SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરોનમાર પંપ હિબોવમાર્' બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ ૪૫ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યાપમની છે. ‘તદેવ સન્વેસિં, રૂંવાળ ટાળચામેળ' સનકુમાર વિગેરેની જેમ સ્થાન પદ ગમથી સઘળા ઈંદ્રોના વિમાનેાનું કથન કરીને હવે સૂત્રકાર દરેક ઇન્દ્રોની પરિષદાના વિમાનનું કથન કરે છે, તે આ પ્રમાણે-યંમસ વિતો વરસાબો વળત્તાલો' હે ભગવન્ બ્રહ્મલેાકના દેવાના વિમાને કયાં આવેલા છે? અને બ્રહ્મલેાકના ધ્રુવે કયાં નિવાસ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! સનત્કુમાર કલ્પ અને માહેન્દ્ર કલ્પની ઉપરની દિશાઓમાં અને પ્રતિદિશાઓમાં ઘણું દૂર સુધી ઉપર જવાથી આવતા ખરેખર એજ સ્થાન પર બ્રહ્મલાક નામનું કલ્પ છે. તે કલ્પ પૂર્વીથી પશ્ચિમ સુધી લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધી પહેાળુ છે, પ્રતિ પૂર્ણ ચંદ્રમાના જેવું તેમનુ સસ્થાન છે. અંગારાની પ્રદીપ્ત થયેલ અગ્નિના જેવી તેની પ્રભા છે. વિગેરે પ્રકારના વિશેષણા પહેલા કાના કથન પ્રમાણે આનું વર્ણન પણ કરી લેવું. આ કલ્પમાં ચાર લાખ વિમાને છે. અને ચાર વિમાનાવત...સકે છે. તે વિમાનાવત...સકેાના નામે અશેકાવતસક સપ્તપર્ણીવંસક, ચંપકાવત ́સક, અને આમ્રાવત...સક છે. આ અવત’સકેાની વચમાં બ્રહ્મલેાકાવત...સક છે. આમાં પહેલા કહેવામાં આવેલ નામેાવાળી ત્રણ પરિષદાઓ છે. તે પૈકી આભ્યન્તર પરિષદામાં ચાર હજાર દેવે છે. મધ્યમાં પરિષદામાં ૬ છ હજાર દેવો છે. ખાહ્ય પરિષદામાં ૮ આઠે હુન્નર દેવો છે. ‘દેવાળી’દેવોની સ્થિતિ આ પ્રમાણે છે.--મિત્તચાપ બઢળવમારૂ सागरोवमाइ पंचय पलिओ माइ मज्झिमिया परिसाए अद्ध नवमाई चत्तारि पलिओ माइ बाहिरियाए अद्बणवमाई सागरोवमाइ तिष्णिय पलिओ माइ " આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ ૮૫ સાડા આઠ સાગર।પમ અને પાંચ પલ્યાપમની છે. મધ્યમા પરિષદાના દેવોની સ્થિતિ ૮ાા સાડા આઠ સાગરે - પમ અને ચાર પળ્યેાપમની છે. તથા બાહ્ય પરિષદાના દેવાની સ્થિતિ દ્વા સાડા આઠ સાગરોપમ અને ત્રણ પત્યેાપમની છે. આ શિવાય બાકીનુ બીજી તમામ કથન અઠ્ઠો સો ચેવ' એ વચનના કથન પ્રમાણે સનત્ક્રુમારના પ્રકરણમાં કહેવામાં અવેલ કથન પ્રમાણે સમજવુ, જૈતપ્ત વિનાય તો શસાગો' લાન્તક દેવની પણ યાવત્ ત્રણ પરિષદાઓ છે. ‘મિતતા, વરસાઇ રો ફૈવ સાદમ્મીત્રો વળત્તાલો' આભ્યન્તર પરિષદામાં એ હજાર દેવા છે. ‘શિ મિયાણ શ્વત્તરિ ફેવ સાદસ્મીત્રો ત્તામો' મધ્યમા પરિષદામાં ચાર હજાર દેવા છે. ‘વાજ્ઞિરિયા છે દેવ સાદમીત્રો પળત્તો' બાહ્ય પરિષદામાં છ હજાર દેવે છે. લાન્તક કલ્પ બ્રાલેાક કલ્પની ઉપર યાવત્ તેનાથી અનેક યેાજન દૂર છે. આ કલ્પમાં ૫૦ પચાસ હજાર વિમાના છે. ઇશાન કલ્પના કથન જીવાભિગમસૂત્ર ૩૦૪
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy