________________
સમ થઇ શકે છે. ‘વેળ મત્તિ હિો છે अपरियाइत्ता पुव्वामेव મારું છિત્તા અમેત્તા મૂ ત્તિ” હે ભગવન્ મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા ધ્રુવ બહારના પુદ્ગલાને ગ્રહણ ન કરીને પહેલાના ખાલ–શરીરને છેદન કર્યો વિના અને ભેદન કર્યાં વિના શું તેને દ્રવ્ય અધનથી આંધવાને સમર્થ થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નો ફળદ્રે સમદ્રે' 'હું ગૌતમ ! અથ સમ નથી. કેમકે–બહારના પુદ્ગલેાને ગ્રહણ કર્યા વિના એ દેવ એ શરીરને જરા પણ વિક્રિયા કર્યા વિના દ્રઢ બંધનથી માંધવામાં સમથ નથી આ કથનનુ તાત્પર્ય એજ છે કે-ચાહે કેટલીય શક્તિવાળા દેવ કેમ ન હોય પણ તેએ પણ કારણ વગર ક્રિયા કરતા નથી. તેવે” મતે ! દિલ્હીÇ વાદિરોજે અરિયાફત્તા પુઘ્નામેન મારું છિત્તા મિત્તાપમૂ ંત્તિ' હે ભગવન મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા કોઈ દેવ બહારના પુદ્ગલાને ગ્રહણ કર્યો વિના અને પહેલા ગ્રહણ કરેલ શરીરનું છેદન ભેદન કરીને શુ તેને દ્રઢ ખ ધનથી ખાંધવામાં સમથ થઇ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘નો ફળદું સમદ્રે હે ગૌતમ ! આ અર્થાં પણુ સમ નથી. કેમકે ઉભય કારણ જન્ય કાર્ય એક કારણના અભાવમાં થઇ શકતુ નથી વેગ મતે ! महडूढिए बाहिर पो परियाइत्ता पुव्वामेव बालं अच्छित्ता अभेत्ता पभू તંત્તિ' હે ભગવન્ મહદ્ધિક વિગેરે વિશેષણાવાળા કાઇ દેવ બહારના પુદ્ ગલેાને ગ્રહણ કરીને તેમજ પહેલા ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ બંધનથી ખાંધવાને સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-‘ળો ફળદ્રે સમદ્રે' હે ગૌતમ ! આ અર્થ સમ નથી. વે णं भंते ! महिइढिए जाव महाणुभागे बाहिरे पोगले परियाइत्ता पुव्वामेव बाल છેત્તા મેત્તા વમૂ યંત્તિ' હે ભગવન્ મહર્ષિંક યાવત્ મહાપ્રભાવશાલી કાઈ દેવ બહારના પુદ્ગલાને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને શુ તેને દ્રઢ બંધનથી બાંધવા માટે સમ થઇ શકે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-તા, પમૂ, તં ચેવ ળ રુિં છમત્શે ન નળ' હા ગૌતમ ! મહદ્ધિક વિગેરે વિશેષણા વાળા દેવ મહારના પુદ્ગલાને ગ્રહણ કરીને અને પહેલાં ગ્રહણ કરેલ શરીરને છેદન ભેદન કરીને તેને દ્રઢ અંધનથી બાંધવા માટે સમ થાય છે. એ ગ્રન્થિને છદ્મસ્થા જાણતા નથી કેવળ સજ્ઞ જ તેને જાણે છે. ‘ને વાસંતિ' અને છદ્મસ્થા તેની આંખેાથી તેને દેખતા પણ નથી. કેવળ સર્વજ્ઞ જ તેને દેખે છે. હં મુન્નુમ્ ૨ ન ટિયા' એવી સૂક્ષ્મ તે ગન્થિ છે. ‘àવેળ મતે ! મહિણિ પુઘ્નામેય વારું અચ્છેત્તા નમૂ રીદ્દી ત્તવુ વાદસી ત્તિ' હું ભગવન્ ! કાઇ દેવ કે મહદ્ધિક વિગેરે વિશે
જીવાભિગમસૂત્ર
૨૭૪