SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ છે? અને દુસ્પર્શ પણથી પરિણત થયેલ પુદ્ગલે શું સુસ્પર્શ પણાથી પરિશુત થઈ જાય છે ? હા ગૌતમ! સુસ્પર્શ પણથી પરિણત થયેલ પુદ્ગલે સ્પર્શ પણાથી અને દુસ્પર્શ પણાથી પરિણત થયેલ પુદ્ગલે સુસ્પપણાથી પરિણમી જાય છે. આ પ્રમાણે પરિવર્તન થવા સંબંધી આ કથન રસપણથી પરિણત થયેલ પુદ્ગલેના સંબંધમાં પણ સમજી લેવું. એ સૂ. ૧૦૯ છે તે મંતે ! મિિઢણ નાવ માજુમ પુત્રાવ પોરું વત્તા ઈત્યાદિ ટીકાઈ-ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું કે-વે મંતે ! મહિgિ નાવ મહYTમ પુવમેવ વરું પવિત્તા” હે ભગવન મહદ્ધિક, યાવત મહાદ્યુતિક, મહાસુખી, એવં મહા પ્રભાવશાલી કેઈ દેવ પ્રદક્ષિણા કરતાં પહેલાં પત્થર વિગેરે પુદ્ગલેને પિતાના સ્થાન પરથી ફેંકીને “મૈં તમેવ નુપરિ વદિત્તા નિત્તિ તે પછી જંબુદ્વીપની પ્રદક્ષિણા કરે અને પ્રદક્ષિણા કરતી વખતે જે તે ઇછે તે એ જમીન સુધી ન પહોંચેલા પત્થરને વચમાંજ શું પકડી લઈ શકે છે? અર્થાત્ પકડવામાં સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હંતા ઉમૂ” હા ગૌતમ! એ દેવ એ સમયે એ કે કેલા પત્થરને વચમાંથી જ પકડી લેવામાં સમર્થ થઈ શકે છે. કરે મેતે ! પર્વ યુરચંતિ રેળે મહિઢિણ નાવ નિષ્કૃિત્ત હે ભગવન ! આપ એવું શા કારણથી કહે છે કે-એ મહદ્ધિક વિગેરે વિશેષણ વાળા દેવ ફેંકવામાં આવેલ પત્થરને જંબુદ્વીપની પ્રદક્ષિણા કરતી વખતે વચમાંથી જ પકડી લેવા સમર્થ થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે'गोयमा ! पोग्गले खित्ते समाणे पुवामेव सिग्घगति भवित्ता त्तओ पच्छा मंद. ત્તિ અag હે ગૌતમ ! જ્યારે પુદ્ગલ ફેંકવામાં આવે છે, ત્યારે તે તેની ગતિ ઘણીજ તીવ્ર હોય છે. પછીથી તેની ગતિ ધીમી થઈ જાય છે. “m महिइढिए जाब महाणुभागे पुव्वंपि पच्छा वि सीहे सीहगई तुरिए तुरियगई से તેni mોચમા ! યુવડું વાવ વં કશુચિદ્દિત્તાણં વ્રુત્તા પરંતુ જે મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા દેવ હોય છે, તે શીધ્ર ગતિ વાળા હોય છે. તેથી તેના ઉત્સાહ વિગેરેના કારણે પહેલાં પણ તેની ગતિ તીવ્ર હોય છે, અને પાછળથી પણ તેની ગતી તીવ્રજ હોય છે. તેથી પહેલાં અને પછીથી પણ શીધ્ર ગતિ વાળા હોવાથી તથા ત્વરાશાલી અને ત્વરિતગતિ વાળા હોવાથી એ ફેંકવામાં આવેલ પત્થરને જંબુદ્વીપની પ્રદક્ષિણા કરીને આવવા છતાં પણ જમીન પર પહોંચતા પહેલાંજ વચમાંજ તે પુદ્ગલને ગ્રહણ કરી લેવામાં જીવાભિગમસૂત્ર ૨૭૩
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy