SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ગૌતમસ્વામી પ્રભુશ્રીને એવું પૂછે છે કે-“પૂજવાં મંતે ! સમજે વત્તિય ચં મિલિ રૂ” હે ભગવન પુષ્કરોદ સમુદ્રમાં કેટલા ચંદ્રમાએ પ્રકાશ આપ્યું હતું ? વર્તમાનમાં કેટલા ચંદ્રમાએ ત્યાં પ્રકાશ આપે છે? અને ભવિષ્યમાં કેટલા ચંદ્રમાએ ત્યાં પ્રકાશ આપશે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કેસંજ્ઞા ચા પમાડૅ વારૂ” હે ગૌતમ! ત્યાં સંખ્યાત ચંદ્રમાએ પહેલા પ્રકાશ આ હતો વર્તમાનમાં પણ એટલા જ ચંદ્રો ત્યાં પ્રકાશ આપે છે અને ભવિષ્યમાં પણ એટલાજ ચંદ્રો ત્યાં પ્રકાશ આપશે. “વાવ તારા જોડી જોડી સોમૈયું વા રૂ ચાવત્ સંખ્યાત કેડા કેડી તારાગણ પહેલાં ત્યાં સુશોભિત થયાહતા ? વર્તમાનમાં પણ એટલાજ કેડા કેડી તારાઓ ત્યાં સુશોભિત થાય છે. અને ભવિષ્યમાં પણ એટલાજ તારાગણે ત્યાં સુશોભિત થશે. “વિશ્વ સમુદે વાળું ફળ સંપરિક વદે વારે વાવ ચિર પુષ્કરદ સમુદ્રની ચારે બાજુ વરૂણવર દ્વીપ છે. આ દ્વીપ ગેળ છે. અને વલયના આકાર જેવા આકાર વાળે છે. તર સમગ્ર સંઠિતો’ વરૂણુવર દ્વીપ સમચક્રવાલ વાળે છે. “તિર્થ સમજવીટ વિ. વરૂદ્ય પરિવેf' હે ભગવન તેને સમચક્રવાલ પહોળાઈમાં કેટલે છે? અને તેને પરિક્ષેપ કેટલે છે? “જોગમ! વિજ્ઞારું ગોચરસस्साई चक्कवालविक्खंभेणं संखेज्जाई जोयणसयसहस्साई परिक्खेबेणं पण्णत्ते' तना સમચકવાલ વિષ્ક પહોળાઈમાં સંખ્યાત લાખ એજનને છે. અને પરિક્ષેપ પણ તેને સંખ્યાત લાખ એજનનો છે. “મારા વારં વUળો રાતપિતા નીવા તવ સઘં તેની ચારે બાજુ પદ્મવર વેદિકા અને પાવર વેદિકાની ચારે તરફ એક વનખંડ છે. તેનું વર્ણન પહેલાના વર્ણન પ્રમાણે અહીંયા સમજી લેવું. તે આ પ્રમાણે–હે ભગવદ્ આ દ્વીપના પ્રદેશે વર્ણવર સમુદ્રને સ્પશે છે. અને વરૂણવર સમુદ્રને પ્રદેશ આ દ્વીપને સ્પર્શ કરે છે. તે તે પ્રદેશ કોના કહેવાશે ? આ પ્રશ્નના ઉત્તરમાં એજ કહેવું જોઈએ કે-વરૂણદ્વીપના જે પ્રદેશો વર્ણવર સમુદ્રને પશે છે તે વરૂણ દ્વીપના કહેવાશે. અને જે વરૂણ સમુદ્રના પ્રદેશ અરૂણદ્વીપને સ્પર્શેલા છે તે વરૂણ સમુદ્રના જ કહેવાશે. એજ પ્રમાણે વરૂણવર દ્વીપમાં મરેલા છે ત્યાં પણ ઉત્પન્ન થાય છે. અને અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. આ રીતનું પહેલાં જે પ્રમાણે કથન કરેલ છેઆ પ્રમાણેનું કથન કરી લેવું ધરે જળ મંતે! પર્વ ગુદા વાયરે હવે વીવે હે ભગવન્! આ દ્વીપનું નામ વરૂણવર એ પ્રમાણે શા કારણથી કહેવામાં આવે છે? “જો મા ! વ ર્ષ જીવે તથ તત્ય देसे तहिं तहिं बहुओ खुड्डा खुड्डाओ जाव बिलपंतियाओ अच्छाओ०' है ગૌતમ ! તેનું એ પ્રમાણેનું નામ એ કારણથી થયેલ છે કે અહીંયાં નાની માટી અનેક વા સ્થળે સ્થળે આવેલ છે, યાવતું બિલ પંક્તિ છે એ બધી આકાશ અને સફટિકના જેવી સ્વચ્છ છે. તથા એ દરેક બિલપંક્તિ પાવર જીવાભિગમસૂત્ર ૨૩૨
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy