SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ લેવું. જેમકે એ દ્વારેાના નામે આ પ્રમાણે છે.-વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજીત તેમાં જે પુષ્કરેાદ સમુદ્રનું વિજય દ્વાર છે, તે પુષ્કરેાદધિના પૂર્વાધ ના અંતમાં વરૂણવર દ્વીપની પૂર્વાની પશ્ચિમ દિશામાં પુષ્કરાઇ સમુદ્રનુ વિજય નામનું દ્વાર આવેલ છે. આ દ્વાર સંબંધી ખાકીનું બીજું તમામ વન જ બૂઢીપના વિજય દ્વારના વર્ણન પ્રમાણેજ છે. એજ પ્રમાણે ગૌતમ સ્વામીએ જ્યારે એવું પૂછ્યું કે હે ભગવન્ ! પુષ્કરેાદ સમુદ્રનું વૈજયન્ત નામનું દ્વાર કયાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રીએ એવું કહ્યું કેપુષ્કરદ સમુદ્રના દક્ષિણાન્તમાં અરૂણવર દ્વીપના દક્ષિણાની ઉત્તરમાં પુષ્કરાદ સમુદ્રનું વૈજયન્ત નામનુ દ્વાર આવેલ છે. હે ભગવન્ ! પુષ્કરેાદ સમુદ્રનું જયન્ત નામનું દ્વાર કયાં આવેલ છે? તેના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! પુષ્કરાઇ સમુદ્રની પશ્ચિમાન્તમાં અરૂણવર દ્વીપમાં પશ્ચિમાની પૂર્વાધ માં પુષ્કરદ સમુદ્રનું જયન્ત નામનું દ્વાર આવેલ છે. તેની રાજધાની ખીજા પુષ્કરાઇ સમુદ્રમાં છે. પુષ્કરદ સમુદ્રનું અપરાજીત નામનું દ્વાર પુષ્કરાદ સમુદ્રની ઉત્તરના અંતમાં અરૂણવર દ્વીપની દક્ષિણ દિશામાં પુષ્કરેાદ સમુદ્રનુ અપરાજીત દ્વાર આવેલ છે. આ બધાજ દ્વારાનું સઘળું કથન જમૃદ્વીપના વર્ણનમાં વર્ણવેલ વૈજયન્ત વિગેરે દ્વારાના કથન પ્રમાણે છે. આ બધાની રાજ ધાનીયા અન્ય પુષ્કરેાદ સમુદ્રમાં છે. વારતÍમિ સવન્નારૂં નોયળસયસદ્ફ્સારૂં અબ્રાહ્મા અંતરે વળત્તે' આ બધા દ્વારાનું પરસ્પરનું અંતર સંખ્યાત લાખ યેાજનનું થાય છે. પુષ્કરવર સમુદ્રના પ્રદેશ અરૂણવર દ્વીપને સ્પર્શેલા હાવા છતાં પણ પુષ્કવર સમુદ્રનાજ કહ્યા છે. ત્યાં મરેલાં જીવા ત્યાં પણ ઉત્પન્ન થાય છે, અને ખીજે પણ ઉત્પન્ન થઈ જાય છે. એવા કેઈ નિયમ નથી કે ત્યાં મરેલ ત્યાંજ ઉત્પન્ન થાય છે વેળઢેળ અંતે ! × પુષ્પરૂ વોરે સમુદ્દે સમુદ્દે ર' હે ભગવન્ ! આ સમુદ્રનું નામ પુષ્કરાઇ સમુદ્ર એ પ્રમાણે શા કારણથી કહેલ છે ? ‘નોયમા ! પુોમ્સન સમુદ્દત્ત હો, બક્કે, પત્થ, તત્ત્વે, તળુ, વિનામે વળતીવ્રસેન' હે ગૌતમ ! પુષ્કરાઇ સમુદ્રનું પાણી સ્વચ્છ છે. પથ્ય છે. જાતિવત છે. હલકુ છે, અને સ્વભાવથીજ તે સ્ફટિક રત્નના જેવું નિર્માળ અને પ્રકૃતિથીજ તે મધુર રસવાળું છે. અહીંયા સિરિ घर सिरिपभाय दो देवा जाव महिड्रढ़िया जाव पलिओवमट्टितिया परिवसंति से તેકે ળં નાવ નિક્સ્ચે' શ્રીધર અને શ્રી પ્રભ નામના બે દેવા કે જેએ મહુદ્ધિક વિગેરે પૂર્વોક્ત વિશેષણાવાળા છે, અને એક પચેપમની સ્થિતિવાળા છે તે રહે છે. તેએ પેાતાના પરિવાર સાથે ત્યાં રહેવાથી એ દેવા દ્વારા ગ્રહ નક્ષત્ર વિગેરે પરિવારવાળા ચંદ્ર અને સૂર્યથી આકાશની માફક તેનુ પાણી સુશાભિત રહે છે. તે તેનટ્રમાં નિÕ’એજ કારણથી હું ગૌતમ ! તેનું નામ પુષ્કરાદ સમુદ્ર એ પ્રમાણે કહેવામાં આવેલ છે. યાવત્ એ નિત્ય છે, તેની વ્યાખ્યા જેમ પહેલા કરવામાં આવેલ છે. એજ પ્રમાણે છે. જીવાભિગમસૂત્ર ૨૩૧
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy