SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ सुहलेस्सा, सीयलेस्सा, मंदलेस्सा चितंतरलेसागा कुंडाइव ठाणद्विता' चंद्रनी અપેક્ષાએ તેએ શુભલેશ્યાવાળા છે. શીતલેશ્યાવાળા છે. મલેશ્યાવાળા છે. ચિત્રાંતર લેશ્યાવાળા છે. અર્થાત્ ચિત્ર જેમા ચિત્રેલ છે તેવા અને ચિત્ર વિચિત્ર લેશ્યાવાળા હોય છે. ફૂટની માફક તેએ એકજ સ્થાન પર રહે છે. ગળાના समोगाढाहिं साहिं ते पदेसे सव्वओ समंता ओभासेंति उज्जोवेंति तवंति पभासेंति' પરસ્પરમાં એક બીજાના તેજની સાથે જેએને તેજ મળેલ છે, એવા પ્રકારની લેશ્યાએથી તેએ એ પ્રદેશને ચારે બાજુએથી ચમકાવે છે. ઉદ્યોતિત કરે છે; તપાવે છે. પ્રકાશિત કરે છે. ‘નયાળ અંતે! તેસિં યેવાળ તે પતિ સે મિાળ વરેતિ' હે ભગવન્ ! જ્યારે તેનેા ઇંદ્ર ચવે છે. ત્યારે તેના શિવાય તેઓ શું કરે છે. ‘નોયમા ! ચત્તરિ પંચ સામાળિયા તું ઢાળ જીવસંપનિસ્તાન વિત્તિ' હે ગૌતમ ! યાવત્ યાં સુધી ત્યાં ખીન્ને ઈંદ્ર ઉત્પન્ન થતા નથી. ત્યાં સુધી ચાર કે પાંચ સામાનિક દેવાએ સ્થાન પર ઇંદ્રના જે ઈન્ચાર્જ બનીને તેમની સંભાળ રાખે છે. ‘ઢળેળ મતે ! બેવતિય ા ં વિદ્દો વવાસેન્” હે ભગવન્ ! તેમના ઈંદ્રનું એ સ્થાન ક્યાં સુધી ખાલી રહે છે ? નોયમા ! ગોળ ઃ સમય જોવેન ઇમ્માસા' હે ગૌતમ! તેમના ઈંદ્રનું એ સ્થાન ઓછામાં એન્ડ્રુ એક સમય સુધી અને વધારેમાં વધારે ૬ છ મહિના સુધી ઈંદ્ર વિનાનું ખાલી રહે છે. ” સૂ. ૧૦૦ ॥ 'पुखरवरणं दीवं पुक्खरोदे णामं समुद्दे वट्टे वलयागार संठाण संठिते' त्याहि ટીકા –ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછ્યું' કે હે ભગવન્ પુષ્કરવર દ્વીપને પુસ્કરવાદ નામના સમુદ્રે ચારે બાજુથી ઘેરેલ છે અને એ સમુદ્ર ગાળ છે. તથા વલયના જેવા ગાળ આકાર હાય છે તેવા આકારવાળા સ્થાન વાળા છે. તે ‘પુવવરોલેળ મતે ! સમુદ્દે વતિય પવધવાવિવણ મળે પત્તે' હે ભગવન્ આ પુષ્કરવાદ સમુદ્રના ચક્રવાલ વિષ્ણુભ કેટલા છે? અને તેના પરિક્ષેપ કેટલે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-નોચમા ! સંવેગ્નારૂં નોચળલયસસ્સારૂં ચાનાજ વિત્ત્વમળ સંવેગ્ગાનું લોચળસયસસ્તા વિવેન' હે ગૌતમ ! તેના ચક્રવાલ વિષ્ણુભ સંખ્યાત લાખ ચેાજનના છે. અને તેના વિકલ પણ સખ્યાત લાખ ચેાજનાના છે. ‘ઘુઘરોસ ળં સમુદ્રક્ષ્ તિ વારા વળત્તા' હે ભગવન્ ! આ પુષ્કરાદ સમુદ્રના કેટલા દ્વારા કહ્યા છે? જ્ઞેયમાં ! પરિ દ્વારા પળત્ત' હે ગૌતમ! પુષ્કરાદ સમુદ્રના ચાર દ્વારા કહેવામાં આવેલા છે. 'तव सव्वं पुक्खरोदसमुद्द पुरत्थिमपेरते वरुणवर दीव पुरत्थिमद्धस्स पच्चत्थि - મેળ થળ પુત્ત્તરોસ્ટ્સ વિજ્ઞપ નામ તારે પત્તે' આ વિષય સંબંધનું વિશેષ કથન પહેલાં કહેવામાં આવી ગયેલ છે. એજ પ્રમાણેનુ તે અહીયાં પણ સમજી જીવાભિગમસૂત્ર ૨૩૦
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy