SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વિચરાચૅ પાઉચા વત્તમંઢચારું મે કુરિયëતિ’ એ સ્વચ્છ, નિર્મલ, પર્વત રાજ મેરૂની મંડલાકારથી પ્રદક્ષિણા કરતા રહે છે. “તેસિં મત ! ટેવાઇ ફુલે રવતિ મિરાળ પ્રતિ હે ભગવદ્ ! જ્યારે તેઓને ઈદ્ર ચવે છે, ત્યારે એ જ્યોતિષ્ક દેવે શું કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ગોચમા ! તારે ચત્તર પંચ સમાળિયા દેવા તં કvi gવસંન્નિત્તor વિનંતિ” હે ગૌતમ! જ્યાં સુધી ત્યાં બીજે ઈન્દ્ર ઉત્પન્ન થતા નથી ત્યાં સુધીમાં તેઓ ત્યાંના ૪-૫ ચાર પાંચ સામાનિક દે એ ઈદ્રના સ્થાન પર રહે છે. “નાર તથ બને છે વઇને મવતિ’ અને જ્યારે ત્યાં બીજે ઈદ્ર ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે એ સામાનિક દે તે સ્થાનને છોડી દે છે. “રંતળે અંતે ! વરિડ્યું #ારું વિરહિતે ૩વવા' હે ભગવન એ ઈદ્રનું સ્થાન ઈદ્ર શિવાય કેટલા સમય સુધી રહે છે? “જોયHT gwાં સમયે વસેલું છમાસ છે ગૌતમ! એ સ્થાન ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી ઈદ્રથી રહિત બનેલ રહે છે. “વાર્ષિ મતે ! મજુરસત્તરસ લું चंदिमसूरिया णखत्त तारारूवा तेणं भंते ! देवा कि उड्ढोववण्णगा कप्पोक्वण्णगा વિમળોવવા વાવવUTI દ્રિતીયા તિત્તિ જતિલકવા ? હે ભગવન મનુષ્યક્ષેત્રની બહારના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ આ બધા દે શું ઉપપન્નક હેય છે? અથવા પપપન્નક હોય છે? કે વિમાને પપન્નક હેય છે? અથવા ચારે પપન્નક હેાય છે? કે ગતિ વિનાના હોય છે? કે ગતિ રતિવાળા હોય છે? અથવા ગતિ સમાપન્નક હોય છે? આ પદેને અર્થ પહેલાં લખવામાં આવિગયેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે है-'गोयमा ! तेणं देवा णो उड्ढोववण्णगा नो कप्पोववण्णगा विमाणोववण्णगा णो રાવવUTTI, ઘાટ્રિનિયા, ળો તિરતિયા, તિરમાવI[, એ દેવે ઉર્વોપપન્નક હોતા નથી. તેમજ ક૫૫ન્નક પણ હોતા નથી. પરંતુ તેઓ વિમાને ૫૫ન્નક હોય છે? ચારે પપન્નક હોતા નથી. સ્થિર ગતિવાળા હોય છે. “પક્ષિા સંડાસંગ્નેિટુિં जोयणसतसाहस्सिएहिं तावक्खेत्तेहिं सोहस्सियाहिं य वाहिराहिं वेउब्वियाहिं परिसाहि મહત્તાહિતનટ્ટજીતવાફરવેoi રિલારું મોમોrશું મુનમ' પાકેલી ઈંટન જેવા આકારવાળા એવા લાખ જન સુધીનું તેમનું તાપ ક્ષેત્ર છે. એ અનેક હજારની સંખ્યાવાળા બાહ્ય પરિષદના દેવની સાથે સાથે ઘણાજ જેરથી વગાડવામાં આવેલ વાજીંત્રોના શબ્દોથી નૃત્યના શબ્દોથી અને ગીતના શબ્દોથી જાણે સમુદ્રને વાચાવાળે કરતા ન હોય તેમ કરીને દિવ્ય એવા ભેગ ભેગોને ભેગવતા રહે છે. જીવાભિગમસૂત્ર ૨૨૯
SR No.006445
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy