________________
એટલાજ તારાગણે ત્યાં શેભશે. કહ્યું પણ છે કે-નરવત્તાન સા સઘં ૨ बावत्तर मुणेयव्वं छच्च सया छन्नउया गहाण तिन्नेव सयसहस्सा अट्ठावीसं कालोयશિજિ વારસા સયસંસારું નવસથા પન્નાસા તાdi TU ઋહિકોરીબં” ૧૧૭૨ અગીયાર સે બોંતેર નક્ષત્રોએ ત્યાં ભૂતકાળમાં એગ કર્યો છે. વર્તમાનમાં પણ તેઓ એટલાજ વેગ કરે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ નક્ષત્રે ત્યાં ગ કરશે. ૩૬૯૬ છત્રીસસે છ— ગ્રહએ ત્યાં ચાલ ચાલી છે. વર્તમાનમાં પણ એટલા જ ગ્રહે ત્યાં ચાલ ચાલે છે. અને ભવિષ્યમાં પણ એટલાજ ગ્રહો ત્યાં ચાલ ચાલશે. તારાગણનું પ્રમાણ ઉપર બતાવી જ દીધું છે. સૂ૦ ૯દ્દા
પુષ્કરદ્વીપ એવું મનુષ્યક્ષેત્ર કા નિરુપણ જાગં સમુદ્ર પુકારવામં વીરે' ઇત્યાદિ
ટીકાર્થ—કાલેદધી સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રહેલ પુષ્કરવર દ્વીપ નામને દ્વીપ છે. આ દ્વીપ ગેળ છે. તેને આકાર વલયને જે આકાર હોય છે તે છે. “તવ નવ સમજાવાયંટાળસંક્તિ નો વિસમજવાયંકાળસંદિરે આ સંબંધમાં જે પ્રમાણે દ્વીપના સંબંધમાં કહેવામાં આવેલ છે. એજ પ્રમાણે આ દ્વીપ પણ સમચકવાલ સંસ્થાનવાળે છે. વિષામચકવાલ સંસ્થાનવાળ નથી. “gવરવળ અંતે! હી દેવચં ચવવાવિદ્યુમેળ જેવાં વિવે guત્તે' હે ભગવન પુષ્કરદ્વીપને ચકવાલ વિખંભ કેટલા વિસ્તાર વાળે છે? અને તેને પરિક્ષેપ-પરિધિ કેટલું છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે छ -'गोयमा ! सोलस जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं एगा जोयणकोडी वणउतिं खलु भवे सयसहस्सा अउणाउतिं अट्ठसया चउणउया य परिरओ पुक्खरવર' હે ગૌતમ ! પુષ્કરવર દ્વીપને ચકવાલ વિÉભ ૧૬ સેળ લાખ એજનને છે. અને તેની પરિધિ ૧૯૨૮૯૮૯૪ એક કરોડ બાણ લાખ નેવાસી હજાર આઠસો ચોરાણુ એજનથી કંઈક વધારે છે. “ TU વમવરd uો ૨ વાંહેન સંરિત્તેિ રાષ્ટ્ર વિ વો’ પુષ્કરાઈ દ્વીપ એક પદ્વવર વેદિકાથી અને એક વર્ષથી ચારે બાજુથી ઘેરાયેલ છે. આ બન્નેનું વર્ણન જબૂદ્વીપ વિગેરેના પ્રકરણમાં જે પ્રમાણેનું વર્ણન પદ્મવર વેદિકા અને વનખંડનું કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણેનું વર્ણન અહીંયાં સમજી લેવું. “પુરવાવરા મંતે ! #તિ રાજુ પuT” હે ભગવન્ આ પુષ્કરાર્ધદ્વીપના કેટલા દ્વારા કહેવામાં આવ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે- મા! રત્તારિ વા Foળા” હે ગૌતમ! પુષ્કરવર દ્વીપના ચાર દરવાજાઓ કહેવામાં
જીવાભિગમસૂત્ર
૨૦૪